• 🪔 અધ્યાત્મ

    સદ્ગુરુ અને શિષ્ય

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    આધ્યાત્મિક જીવનયાપન કરવા માટે સદ્ગુરુની આવશ્યકતા છે. સાધારણ સાધકને પોતાના પૂર્વજન્મની પ્રવૃત્તિઓ અને વર્તમાન અધિકારનો ખ્યાલ હોતો નથી. વળી, શુદ્ધ બુદ્ધિ પણ હોતી નથી કે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વચ્છ ભારત અભિયાન કામારપુકુર : આ કેન્દ્ર દ્વારા ૩૧ ડિસેમ્બર અને ૨૬ જાન્યુઆરીના રોજ સ્થાનિક સંસ્થાના સભ્યો તથા સરકારી અધિકારીઓ સહિત આશરે ૩૦૦ લોકોએ કેટલીક[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    વર્ષ ૨૬ : એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ જગત : સદ્ગુરુ અને શિષ્ય - લે. શ્રીહર્ષદભાઈ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં નરેન્દ્રની પોતાના સાથીની બીમારીમાં સહાયતા અને વૃક્ષમાં રહેલ કહેવાતા બ્રહ્મરાક્ષસના અસ્તિત્વની સત્યપરીક્ષાના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... મિત્રો સાથે ખેલકૂદ અને ધીંગામસ્તી કરતાં નરેન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગયા અંકમાં ટિયાના હિમશિલા પરના ઊતરાણ અને તેને થયેલ વિવિધ અનુભવોના આસ્વાદન વિશે વાંચ્યું, હવે આગળ...) શ્રીહંસ મહારાજની સાથે મારું દિમાગ મારા નિયંત્રણમાં ન હતું.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ

    ✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા

    સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી રહેલ માન-સન્માન તથા પ્રાપ્ત ખ્યાતિ[...]

  • 🪔 જીવનકથા

    સળગતો સાદ જાગ્યો

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    ‘માર્ગાેટ, આ રવિવારે મારે ત્યાં જરૂર આવજે.’ ‘કેમ, કંઈ વિશેષ કાર્યક્રમ છે?’ ‘હા, તને જરૂર ગમશે.’ ‘પણ છે શું?’ ‘મારે ત્યાં એક હિંદુ યોગી આવવાના[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    (ગયા અંકમાં હિંદુધર્મમાં પ્રણાલિકારૂપ કીર્તન, મેળો, ઉત્સવ, કથાસત્ર, તીર્થયાત્રા - આ બધાની સાર્થકતા વિશે વાંચ્યું, હવે આગળ...) પ્રકરણ - ૬ ધર્મ : આધુનિકીકરણ પામેલ હિન્દુધર્મ[...]

  • 🪔 વિદ્યાર્થી જગત

    વાંચનની કળા

    ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

    ‘જે વાંચશે તે આગળ વધશે, જે લખશે તે વધુ આગળ વધશે અને જે ગણશે તે સૌથી વધુ આગળ વધશે.’ જો આ સૂત્ર આપણે અપનાવી લઈએ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    અભ્યાસ અવલોકન

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અભ્યાસુ યુવાનોએ સ્ત્રીસંગથી દૂર રહીને સંયમ કેળવવો જોઈએ, એ ઉપદેશ પરનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૨[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    મૌનની સર્જનાત્મક શક્તિ

    ✍🏻 સ્વામી પરમાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં મૌન સાધનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકારૂપ છે, સાધકના જીવનનું અનિવાર્ય અંગ છે, એનું વિવેચન વાંચ્યું, હવે આગળ...) મૌન-સાધના વિશે એક મહત્ત્વપૂર્ણ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (આધ્યાત્મિક માર્ગે જનારને ભૌતિક સીમાઓ તણાવ ઊભો કરે છે તેની સમીક્ષા વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) માનસિક તણાવનું એક બીજું[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સમષ્ટિ-વ્યષ્ટિ સત્તાની તુલના તેમજ કૃપા-આશીર્વાદના મૂલ્યની સમજૂતી વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (મનુષ્ય જીવનમાં ઉચ્ચ સ્થિતિની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંઘર્ષ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) સત્યની શક્તિ સામાન્યત : પ્રારંભમાં ભગવાન માટે વ્યાકુળતા થવી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ પ્રયત્ન કરવાનો છે, એ વિશે માર્ગદર્શન મેળવ્યું,[...]

  • 🪔 સંપાદકીય

    ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગયા અંકમાં સંગીતશાસ્ત્રની ઉત્ક્રાંતિના વિવિધ આયામો, પ્રદાનકર્તાઓ, કૃતિઓ, સંગીતના વિવિધ રસો, સ્વરીય જ્ઞાનના ભેદ વિશે જાણકારી મેળવી, હવે આગળ...) પ્રેમભક્તિના ભાવ-આંદોલનમાં ચૈતન્ય મહાપ્રભુ અને તેના[...]

  • 🪔 વિવેકવાણી

    સાચો બ્રાહ્મણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતમાં બ્રાહ્મણોની એ ફરજ છે કે તેણે ભારતમાં બાકીના લોકોની મુક્તિને માટે કાર્ય કરવું. બ્રાહ્મણ જો એમ કરે તો અને જ્યાં સુધી એમ કરે ત્યાં[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિમાર્ગ સહેલો માર્ગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો ? જે ‘અહંકાર’ બોલે કે શું મને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    आत्मन एष प्राणो जायते । यथैषा पुरुषे छायैतस्मिन्नेतदाततं मनोकृतेनायात्यस्मिञ्शरीरे ।।3।। આ પ્રાણ આત્મામાંથી આવે છે. જેવી રીતે શરીરને પોતાનો પડછાયો હોય છે, તેવી જ રીતે[...]