• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧,૪૨,૫૯૯ રોગીનારાયણની સેવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્રના વિવેકાનંદ આઈ કેર સેન્ટર, સેરેબ્રલ પાલ્સી, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી વગેરે સેવાઓ[...]

  • 🪔 સંસ્મરણ

    રાજકોટના આશ્રમ અને પન્નાલાલ ઘોષ વિશેનાં મારાં સંસ્મરણો

    ✍🏻 ડૉ. વી.એચ. યાજ્ઞિક

    ડૉ. વી.એચ. યાજ્ઞિકને શ્રીરામકૃષ્ણ આશ્રમ સાથે સારો સંબંધ હતો. તેમને તત્કાલીન રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પન્નાલાલ ઘોષના આતિથ્ય માટે જામનગર, દ્વારકા વગેરે[...]

  • 🪔

    ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની રથયાત્રા

    ✍🏻 નટુભાઈ પટેલ અને દેવજીભાઈ રાઠોડ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્‌ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]

  • 🪔

    વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ

    ✍🏻 રાજીવ મલ્હોત્રા

    (સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔

    વૈશ્વિક મિશન અને તેનું ભાવિ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી અને હાલના ઉપાધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજી મહારાજની સ્વામી સત્યમયાનંદજીએ લીધેલી રૂબરૂ મુલાકાતનો ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૦૧ના અંકમાં પ્રસિદ્ધ થયેલ[...]

  • 🪔

    શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્‌ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]

  • 🪔

    નારીઓ અને ભારતીય સંન્યાસ

    ✍🏻 બ્રહ્મચારિણી આશા

    બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) શ્રીઅમરનાથ મહાદેવની યાત્રા સ્વામી વિવેકાનંદે ખુશને અમરનાથ મહાદેવના મંદિરે જવા, તેમને અનુસરવા કહ્યું. રસ્તામાં આ મંદિરના મહત્ત્વની વાત કરતાં સ્વામીજીએ કહ્યું, ‘અમરનાથની ગુફા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    સિંગાપોર, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી પેનાંગથી આવ્યા સિંગાપોર. સિંગાપોરમાં એમણે દીઠેલ દૃશ્યોનું તેઓ પોતે જ વર્ણન કરે છે. ‘સિંગાપોર એ સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સની (અત્યારે મલયેશિયાની)[...]

  • 🪔

    અનુકરણીય એક મહાજીવન

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા ૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) બીજે દિવસે સવારે માનું કામ પૂરું કરીને મેં તેમની સેવિકા-નવાસન ગામની મહિલાને કહ્યું, ‘કપડાં મેલાં થઈ ગયાં છે તે ધોવા હું છાત્રાલય જઈશ,[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) ૩. સ્વામી કલ્યાણાનંદજીના વ્યક્તિત્વની કેટલીક વધુ ઝાંખીઓ સ્વામી અખંડાનંદજીએ મને તપોમય મઠવાસી જીવન માટે જગતના શ્રેષ્ઠ સ્થાન પર મોકલ્યો હતો. કનખલમાં તે વાતાવરણમાં[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) કેનોપનિષદમાં કહ્યું છે, ‘યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ નૂનં ત્વં વેત્થ બ્રહ્મણો રૂપમ્ —।। ૨.૧ - ‘જો એવું લાગે કે તમે બ્રહ્મને સારી રીતે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) સૌથી પ્રથમ બાબત છે તમારા ચિત્ત પાસેથી કામ લેવાની. આપણાં ચિત્ત પાસેથી આપણે ભાગ્યે જ કામ લઈ શકીએ છીએ. આપણે ઓજારો પાસેથી કામ[...]

  • 🪔 સંપાદકીય

    ૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ...) ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ કેમ્બ્રિજમાં પોતાની આ મહાન સંકલ્પના વિશે બોલતાં સ્વામીજીએ કહ્યું હતું : ‘આર્ય સંસ્કૃતિના ત્રણ પ્રકાર જોવા મળે છે :[...]

  • 🪔 વિવેકવાણી

    હું સાધ્ય કરીશ અથવા દેહ પાડીશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારાં માતા છે. છતાં પણ હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસારત્યાગ[...]

  • 🪔 અમૃતવાણી

    કર્મયોગ વિશે ઉપદેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    તસ્માદસક્ત : સતતં કાર્યં કર્મ સમાચર । અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષ : ।। (ગીતા, ૩.૧૯) કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पाश्चात्यैर्भारतीयेरपि सकलजनैस्सादरं स्तूयमान कामार्थाद्यैः पुमथैरहमहमिकया शश्वदन्वीयमानः। नानाशिष्यैस्सतीर्थ्थैः प्रणयजलधिभिः श्रद्धया सेव्यमानो दर्पं यो नैव भेजे क्कचन जयतु स ब्रह्मनिष्ठो नरेन्द्रः ।।10।। પૂર્વ અને પશ્ચિમની સમાન પ્રશંસા[...]