• 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ન્યૂયોર્કમાં વેદાન્તની પાંચમી આંતરરાષ્ટ્રીય પરિષદ ઑગસ્ટની ૧૦થી ૧૪ સુધી ઓહિયો રાજ્ય (યુ.એસ.એ.)ના મિયામી વિશ્વવિદ્યાલયમાં વેદાંતની ૫મી આંત૨રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. ૧૦૦થી વધુ વિદ્વાનોએ આ પરિષદમાં[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    કેવલાદ્વૈતના આચાર્યો અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨ કેવલાદ્વૈત[...]

  • 🪔

    એક અનેરો જ્ઞાનયજ્ઞ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. યુવા વર્ગને સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય[...]

  • 🪔

    પ્રેરણાની સરવાણી

    ✍🏻 સંકલન

    (૧૨મી જુલાઈ ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સાધુ વાસવાણી સ્કૂલનાં શિક્ષિકા બહેનો માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારથી પ્રભાવિત થઈ તેઓએ પોતાના પ્રતિભાવો મોકલી[...]

  • 🪔 કાવ્ય

    બાળક જેવું જીવે તેવું શીખે

    ✍🏻 સંકલન

    જો બાળક ખણખોદિયા વાતાવરણમાં જીવતું હશે, તો એ નિંદાખોરી શીખે છે. જો બાળક વેરના વાતાવરણમાં જીવતું હોય, તો એ ઝઘડતા શીખે છે. જો બાળક ઉપહાસના[...]

  • 🪔

    નમું નમું હો બાલસ્વરૂપ!

    ✍🏻 ગણપતભાઈ મો. ભારદ્વાજ

    (‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની[...]

  • 🪔

    કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી

    ✍🏻 મનસુખલાલ મહેતા

    (શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી[...]

  • 🪔

    સ્વાધ્યાય-પ્રશંસા

    ✍🏻 સંકલન

    ૠતં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, સત્યં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, તપશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, દમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, શમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નિહોત્રશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અતિથયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને[...]

  • 🪔

    શિષ્યાનુશાસનમ્

    ✍🏻 સંકલન

    વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મ ચર, સ્વાધ્યાયાત્મા પ્રમદઃ, આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સીઃ. સત્યાન્ન પ્રમદિતવ્યમ્ ધર્માન્ન પ્રમદિતવ્યમ્, કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્, સ્વાધ્યાય - પ્રવચનાભ્યાં[...]

  • 🪔

    વિદ્યાર્થી હોમ વિધિ

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા હોમ કરવામાં આવે છે. તે અહીં આપવામાં આવેલ છે. જેથી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ[...]

  • 🪔

    વૈદિક પ્રાર્થનાઓ

    ✍🏻 સંકલન

    ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः।। બહ્મ અમારા બંને (ગુરુ - શિષ્ય)નું સાથે રક્ષણ કરો.[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    રાત્રિના શેષ પ્રહરોના જાંબલી પડછાયામાંથી ધીરેધીરે અનિર્વચનીય પરોઢનું પુષ્પ ફુટે છે – રાત્રિના મધુર સ્વપ્નના ગીતમાંથી પ્રથમ પ્રકાશની ટશર ફૂટે છે દિવસની પ્રથમ પ્રહરના ગુલાબની[...]

  • 🪔

    અલકમલકના

    ✍🏻 યોસેફ મૅકવાન

    અલકમલકનાં હો અજવાળાં, ગગનગોખથી ઊતર્યાં જાણે રેશમધારા! શ્વાસ હળુથી મોરપિચ્છ શા અડતા, રાગ વિરાગના શોર ચિત્તના શમતા, ઝળહળ ઝળહળ જ્યોતિના અવ રગરગમાં પલકારા. અલકમલકના. પળની[...]

  • 🪔

    ગીત

    ✍🏻 રમેશ પારેખ

    હિર, મને લીંટીએ લીંટીએ વાંચ પત્ર લખું જે તને હું એમાં ઢોળું સઘળી વાણી એમ રહું છું કાયામાં હું જેમ તેલ ને પાણી તારા વિના[...]

  • 🪔

    શાશ્વતીના ઉછઙ્ગે

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    (છન્દ: મન્દકાન્તા) ઊંચે ઊંચે, અધિકતર ઊંચે, હજી ભૂર ઊંચે, ઊડો વીરા, ગહન નભનાં અન્તરાલે, મરાલ. પ્હોળી પાંખે - પણ અચલ એવી - ક્રમી સર્વકાલ; નીડે[...]

  • 🪔

    અષાઢી વાડો

    ✍🏻 ઉશનસ્

    પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે[...]

  • 🪔

    તંગ આવી ગયો છું!

    ✍🏻 હરીન્દ્ર દવે

    મારાં નાનાં નાનાં ખેંચાણો ને નાની નાની તાણોથી તંગ આવી ગયો છું! મને એક પ્રગાઢ આકર્ષણ આપ, જેને સામે છેડે તું હો! મને એક પ્રચંડ[...]

  • 🪔

    વિશ્વમાનવી?

    ✍🏻 ઉમાશંકર જોષી

    કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયાવીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી, સંગી[...]

  • 🪔

    મોતી કેસા રંગા?

    ✍🏻 મકરંદ દવે

    દેખા હોય સો કહી બતલાવો, મોતી કેસા રંગા? ગુરુગમ કરીને ગોતો ગગનમાં, વાં હે ગુપતિ ગંગા. ઘૂડ ગુરુ ને છીપા ચેલા, દિવસ નહિ પગદંડા, અગમ[...]

  • 🪔

    માતા-પિતાની પ્રાર્થના

    ✍🏻 સંકલન

    હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઈચ્છા કરી હતી તેવી જિંદગી નહિ; અને એટલે જે કરવામાં[...]

  • 🪔

    હે જગત, મારા પુત્રને મૃદુતાથી શીખવજે

    ✍🏻 અબ્રાહમ લિંકન

    હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે. આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. શરૂશરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવું નવું લાગશે; ત્યારે[...]

  • 🪔

    “એક હી સાધે સબ સધૈ”

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના[...]

  • 🪔

    શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા

    ✍🏻 નાનાભાઈ ભટ્ટ

    દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની સંસ્થાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જે સંસ્થા કેળવણી મારફત જીવનના આદર્શો ઊભા કરવા માગતી હોય તે સંસ્થાનું ધ્યેય અને તેનો અમલ[...]

  • 🪔

    ઘડતર

    ✍🏻 અકબરઅલી જસદણવાલા

    ચૈતન્યનો સ્વભાવ છે કે ક્રિયાશીલ રહેવું. એ પણ હકીકત છે કે એ ક્રિયા બહુધા રચનાત્મક હોય છે...માનવી તો ઘડવૈયો છે. તે કંઈકને કંઈક ઘડ્યા જ[...]

  • 🪔

    શિક્ષકની નિષ્ઠા

    ✍🏻 જનકભાઈ જી. દવે

    (પી. ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજના પ્રાધ્યાપકો પ્રા. હિંમતભાઈ શાહ (ભૂતપૂર્વ) અને પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકની નિષ્ઠા વિશે સુંદર છણાવટ[...]

  • 🪔

    અવકાશી ક્ષેત્રે ભારતની સિદ્ધિ - ઈન્સેટ ૨

    ✍🏻 ઓ.પી.એન. કલ્લા

    (શ્રી ઓ.પી.એન. કલ્લા સ્પેસ એપ્લીકેશન સેન્ટર, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર તેમ જ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદના અધ્યક્ષ છે. ઈન્સેટ-૨ની સફળતામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.) આપણા[...]

  • 🪔

    મૅનૅજમૅન્ટ અને વેદાંત

    ✍🏻 ફ્રેંક લીમેન્સ

    (શ્રી ફ્રેંક લીમેન્સ - પોતે એક વિશાળ આંતરરાષ્ટ્રીય બીઝનેસ સંસ્થા Oce Internationalમાં વાઈસ પ્રેસીડન્ટ રૂપે કાર્ય કરે છે, જેમાં સમગ્ર વિશ્વમાં લગભગ ૪૦૦૦ લોકો કાર્ય[...]

  • 🪔

    વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ[...]

  • 🪔

    કેળવણી: ‘તમસ્’થી ‘જ્યોતિ’ તરફની એક શોધયાત્રા

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (વર્ષોથી કેળવણી ક્ષેત્રમાં પડેલા માલવિયા બી.એડ્. કૉલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોશીની પ્રૌઢ કલમે લખાયેલી આ શોધયાત્રા કેળવણીરસિકો, અધ્યાપકોને જરૂ૨ ગમશે અને પ્રે૨ક નીવડશે એવી[...]

  • 🪔 કાવ્ય

    એક જ દે ચિનગારી

    ✍🏻 સંકલન

    એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જીંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી... ચાંદો[...]

  • 🪔 કાવ્ય

    ઓમ્ તત્સત શ્રી નારાયણ તું

    ✍🏻 સંકલન

    ઓમ્ તત્સત્ શ્રી નારાયણ તું, પરષોત્તમ ગુરુ તું સિદ્ધ - બુદ્ધ તું, સ્કંદવિનાયક સવિતા પાવક તું બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ[...]

  • 🪔

    ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    “મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની વયે નિશ્ચિતપણે અને ઐતિહાસિક રીતે[...]

  • 🪔

    કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ

    ✍🏻 ડૉ. મોતીભાઈ પટેલ

    (ડૉ. મોતીભાઈ પટેલ મહિલા બી.એડ્. કૉલેજ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના આચાર્ય છે.) એક તરફ વીસમી સદીની સંધ્યા નજીક છે તો બીજી તરફ એકવીસમી સદીનો ઉષઃકાળ પણ[...]

  • 🪔

    ચાલે ભાગ્ય ચલંતનું

    ✍🏻 ભોળાભાઈ પટેલ

    મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ[...]

  • 🪔

    આત્મવિશ્વાસ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ[...]

  • 🪔 પ્રાર્થના

    જીવન પંથ ઉજાળ

    ✍🏻 સંકલન

    પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. પ્રેમળ. દૂર પડ્યો નિજધામથી હું ને, ઘેરે ઘન અંધાર માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,[...]

  • 🪔

    અભણ સરસ્વતી

    ✍🏻 ગુણવંત શાહ

    આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી કરે અને એ વાતો પર[...]

  • 🪔 પ્રાર્થના

    જીવન અંજલિ થાજો

    ✍🏻 સંકલન

    જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુઃખીયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલિ[...]

  • 🪔

    સાધનનું મહત્ત્વ

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે. માનીએ કે એક શિક્ષક ખરે[...]

  • 🪔 પ્રાર્થના

    વૈષ્ણવજન તો તેને રે કહીએ

    ✍🏻 નરસિંહ મહેતા

    વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન[...]

  • 🪔

    શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ

    ✍🏻 યશવન્ત શુકલ

    અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો સાથે બેસીને થોડીક વાતો કરવા[...]

  • 🪔

    ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ

    ✍🏻 વિમલા ઠકાર

    ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો આત્મસંસ્કૃતિનો પુરુષાર્થ કરવો પડશે. ભારત[...]

  • 🪔

    ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન

    ✍🏻 પ્રો. આર. એસ. ત્રિવેદી

    (પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.) શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે? સંભવતઃ રાજ્ય સરકારની આર્થિક સમસ્યા,[...]

  • 🪔

    આવતી કાલનું શિક્ષણ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત, મુખ્યત્વે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા[...]

  • 🪔

    માનવ સૌ સમાન

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક - ‘માનવ સૌ સમાન.’ પણ[...]

  • 🪔

    ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલા વ્યાખ્યાનની કૅસેટ[...]

  • 🪔

    શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા

    ✍🏻 ડૉ. એસ. રાધાકૃષ્ણન્

    (રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તા. ૩૧-૩-૬૩ના રોજ આપેલ ભાષણ)[...]

  • 🪔 પ્રાર્થના

    એકલો જાને રે...

    ✍🏻 સંકલન

    તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને, એકલો જાને, એકલો જાને રે... જ્યારે સૌના મ્હોં સીવાય, ઓરે ઓ અભાગી[...]

  • 🪔

    કેળવણીનાં મૂળ તત્ત્વો

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા, ધર્મગુરુની સત્તા, ગુલામોના માલિકની સત્તા,[...]

  • 🪔

    વિશ્વમાંગલ્ય ઝંખે છે: ભારતનું પુનર્જાગરણ

    ✍🏻 શ્રી અરવિંદ

    ભારતના આટલા બધા હજારો સંતો, સાધુઓ અને સંન્યાસીઓએ આપણને પોતાના જીવન દ્વારા કયો મૂક સંદેશ આપ્યો છે? ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના વ્યક્તિત્વમાંથી કયો સંદેશ પ્રસારિત થયો[...]