🪔 પ્રાસંગિક
કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી[...]
🪔 પ્રાસંગિક
પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
september 2020
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]
🪔 પ્રાસંગિક
મારી ભ્રમણગાથા
✍🏻 સ્વામી અખંડાનંદ
september 2020
હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે[...]
🪔 પ્રાસંગિક
અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
august 2020
સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
august 2020
ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ કરવી જોઈએ. તેમ છતાં, એ ચળવળનાં બધાં[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
august 2020
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]
🪔 પ્રાસંગિક
સદ્ગુરુનાં લક્ષણો
✍🏻 સ્વામી અશોકાનંદ
july 2020
ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક[...]
🪔 પ્રાસંગિક
અવધૂતના ચોવીસ ગુરુ
✍🏻 સ્વામી ગીતાનંદ
july 2020
ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને[...]
🪔 પ્રાસંગિક
ગુરુની શોધમાં
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
july 2020
હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા[...]
🪔 પ્રાસંગિક
વટ સાવિત્રીવ્રત અને તેની કથા
✍🏻 સંકલન
june 2020
વટ સાવિત્રીવ્રત : જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે આ પર્વ ઉજવાય છે. સ્ત્રીઓ માટે આ મહત્ત્વનું પર્વ ગણાય છે. સામાન્ય રીતે વટવૃક્ષની આસપાસ વિધિવત્ પૂજાઅર્ચના કરીને[...]
🪔 પ્રાસંગિક
જીવનનો અંતિમ ઉદ્દેશ્ય
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
june 2020
ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ[...]
🪔 પ્રાસંગિક
સાચો બૌદ્ધધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2020
(બ્રુકલીન સ્ટાન્ડર્ડ યુનિયન, ફેબ્રુઆરી ૪,૧૮૯પ) એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જેન્સે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો. એના ઉપક્રમે આ પ્રવચનો યોજાયાં હતાં. સ્વામીજીએ ટુકડે ટુકડે બોલતાં જણાવ્યું[...]
🪔 પ્રાસંગિક
નામનો મહિમા
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
april 2020
નામ વિશે ગોસ્વામીજીની જે ધારણા છે, નામ-રામાયણના રૂપે જેવી રીતે એમણે શ્રીરામની સાથે એમના નામની તુલના કરી છે, એના પર વિચાર ચાલે છે. પ્રસંગ વિચારપ્રધાન[...]
🪔 પ્રાસંગિક
પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
april 2020
આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી યાદ કરીએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને[...]
🪔 પ્રાસંગિક
કોરોના વાયરસનું સંકટ - આપણું કર્તવ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2020
કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા[...]
🪔 પ્રાસંગિક
શ્રી ચૈતન્ય મહાપ્રભુ
✍🏻 શ્રી મોરારજી દેસાઈ
march 2020
ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો એટલે કે ફાગણ સુદ પૂનમનો[...]
🪔 પ્રાસંગિક
મહાશિવરાત્રી પર્વ
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
february 2020
ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી[...]
🪔 પ્રાસંગિક
સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સંકલન
february 2020
સ્થાન : બલરામ મંદિર, કલકત્તા (૪ ફેબ્રુઆરી, ૧૯૧૮) પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા સ્થિર કરવું જોઈએ. હું કયા[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
february 2020
એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક છેડેથી બીજે છેડે આવતાંજતાં અને[...]
🪔 પ્રાસંગિક
શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી ચેતનાનંદ
february 2020
મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય. બેટા,[...]
🪔 પ્રાસંગિક
મહાન સત્યોના ઉદ્ધોષક
✍🏻 ભગિની ક્રિસ્ટિન
january 2020
એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં જ ચરણોમાં નમીને મેં મારા આત્માનો અનુરાગ[...]
🪔 પ્રાસંગિક
મારા જીવનદીપક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
january 2020
‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે.’ ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના જે[...]
🪔 પ્રાસંગિક
ધ્યાન અને જપ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
january 2020
શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’ ભક્ત : ના મહારાજ, કંઈ પણ નથી કરતો.[...]
🪔 પ્રાસંગિક
આધ્યાત્મિક શક્તિના ડાયનેમોઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 કામાખ્યાનાથ મિત્ર
january 2020
૧૮૯૭માં મને વિશ્વવિખ્યાત સંન્યાસી અને યુગનિર્માતા સ્વામી વિવેકાનંદના દર્શનનું સૌભાગ્ય બલરામ બોઝના ઘેર પ્રાપ્ત થયું હતું. બૌદ્ધિક પરિવેશમાં બાળપણ-યુવાની વીત્યાં. ધર્મ મારા માટે અંતરાત્માની ખોજ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો
✍🏻 સ્વામી વિરજાનંદ
january 2020
૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી[...]
🪔 પ્રાસંગિક
કરુણામયી મા
✍🏻 સ્વામી વિરજાનંદ
december 2019
૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી.[...]
🪔 પ્રાસંગિક
અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન
✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા
december 2019
એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે[...]
🪔 પ્રાસંગિક
શ્રીમાની કૃપા થઈ !
✍🏻 સ્વામી અભયાનંદ
december 2019
એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ[...]
🪔 પ્રાસંગિક
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
december 2019
મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા[...]
🪔 પ્રાસંગિક
વાત્સલ્ય-રૂપિણી મા શારદા
✍🏻 સ્વામી શાંતાનંદ
december 2019
આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો[...]
🪔 પ્રાસંગિક
ગાંધીજી ક્યાં છે ?
✍🏻 લુઈ ફિશર
november 2019
ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાની સ્મૃતિ અમેરિકાને સતાવતી અને તેના ભાગ્યને ઘડતી રહી છે. તેઓ અમેરિકામાં મહાત્મા ગાંધીના સૌથી વધુ પ્રભાવક, લોકલાડીલા અને જાણીતા[...]
🪔 પ્રાસંગિક
ગાંધીજી અને મનુષ્યનું ભાવિ
✍🏻 શ્રી મોરારજી દેસાઈ
november 2019
ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે[...]
🪔 પ્રાસંગિક
ગાંધીજીવનનું હાર્દ
✍🏻 જી. રામચંદ્રન
november 2019
ગાંધીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. તેઓ એકીસાથે સંત, ક્રાંતિકારી, રાજકારણી પુરુષ, સમાજસુધારક, અર્થશાસ્ત્રી, ધાર્મિક પુરુષ, શિક્ષણશાસ્ત્રી, અને સત્યાગ્રહી પણ હતા; તેઓ શ્રદ્ધા અને બુદ્ધિના પણ[...]
🪔 પ્રાસંગિક
બેલુર મઠની જૂની યાદો : સ્વામી વિજ્ઞાનાનંદ કથિત
✍🏻 સંકલન
november 2019
જે દિવસે બેલુર મઠની સ્થાપના થઈ હતી એ દિવસે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘૧૦ વર્ષથી મારા માથા ઉપર (મઠ સ્થાપનનો) જે ભાર હતો તે[...]
🪔 પ્રાસંગિક
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
november 2019
મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ[...]
🪔 પ્રાસંગિક
ગાંધી મનુષ્ય તરીકે
✍🏻 માર્ગારેટ ઇઝાબેલ કોલ
november 2019
જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી નથી. તેનું મને દુ :ખ[...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
november 2019
ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ[...]
🪔 પ્રાસંગિક
પ્રયોગશીલ મહામાનવ ગાંધી
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
november 2019
જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા[...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
november 2019
દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ[...]
🪔 પ્રાસંગિક
એક ભારત, શ્રેષ્ઠ ભારત
✍🏻 શ્રી નરેન્દ્ર મોદી
september 2019
સ્વામી વિવેકાનંદ : શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું મારી જાતને સદ્ભાગી માનું છું. મને કહેવામાં આવ્યું છે કે યુવાનો[...]
🪔 પ્રાસંગિક
સૃજનશીલતા અને પ્રાણાયામ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
august 2019
પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર[...]
🪔 પ્રાસંગિક
દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર
✍🏻 સંકલન
august 2019
सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं[...]
🪔 પ્રાસંગિક
યોગ અને ટાઇમ મેનેજમેન્ટ
✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ
july 2019
અમેરિકાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મિહાલી ચેકોનમિહાલીના પ્રખ્યાત પુસ્તક 'Flow' કે જેમાં એકાગ્રતાની શક્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જે પુસ્તકને આધુનિક મનોવિજ્ઞાનમાં પાયાનું પુસ્તક[...]
🪔 પ્રાસંગિક
યોગ અને આત્મવિકાસ
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
july 2019
શ્રી આર. નટરાજને સ્વામી શ્રીધરાનંદજીને પૂછ્યું - પશ્ચિમમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે, સાથે સાથે તેના વિશે ગેરસમજ પણ પ્રવર્તે છે. અહીંના લોકો કંઈક[...]
🪔 પ્રાસંગિક
સૃજનશીલતા અને યોગ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
july 2019
એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર, શિક્ષક, સૈનિક, મેનેજર, વકીલ, એન્જિનિયર[...]
🪔 પ્રાસંગિક
શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ સ્વભાવ’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
june 2019
વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે આપણું શરીર અને આંખ, કાન, નાક, વગેરે[...]
🪔 પ્રાસંગિક
યમકવર્ગ
✍🏻 સંકલન
may 2019
સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ - ધર્મનાં પદો’નું મહત્ત્વ છે. આ ગ્રંથની રચના બૌદ્ધ ગુરુઓએ[...]
🪔 પ્રાસંગિક
સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ
✍🏻 સંકલન
april 2019
ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ[...]
🪔 પ્રાસંગિક
ગુડી પડવો - ચેટી ચાંદ
✍🏻 સંકલન
april 2019
ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ છે અને મરાઠી લોકો ચાંદ્ર[...]