• 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા[...]

  • 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું[...]

  • 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૭ થી ૨૯ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન યોજાયેલ અધ્યાત્મ શિબિરમાં થયેલ પ્રશ્નોત્તરીના અંશો. પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો. ઉત્તર : આધ્યાત્મિક સાધના માટે ગુરુ અને મંત્ર બન્ને અત્યંત આવશ્યક[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    વેદાન્ત પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    પ્રશ્ન - આજના સમાજમાં કંઈ શુભ-અશુભ જેવું નથી. એક અસત્ય કોઈકને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. અને આપણા શુભેચ્છકો માટે પણ આપણે આપણા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    જીવનનું સૌથી મોટું રહસ્ય : દુઃખ

    ✍🏻 સંકલન

    ‘ધ કેન્સસ સીટી સ્ટાર’ કેન્સસ સીટી, મિોરીનાં દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘દુઃખ એ જીવનનું સૌથી[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    વેદાંત અને વિજ્ઞાન

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત) જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ. ૧૯૯૯) મહિનામાં અમને તેમના તરફથી એક પત્ર[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધર્મ અને જીવન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીને ભક્તોએ પૂછેલા પ્રશ્નોના તેમણે આપેલા ઉત્તર અહીં વાચકો લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. — સં. પ્ર.[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રાર્થનાની સાર્થકતા

    ✍🏻 સંકલન

    ‘ધ કેન્સસ સીટી સ્ટાર, કેન્સસ સીટી, મિસોરી’ નામના દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘પ્રાર્થનાની સફળતા’ અંગે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ભગવાન વિષે વિશ્વવ્યાપી વિભાવના છે ખરી?

    ✍🏻 સંકલન

    (‘ટ્રિબ્યુન મીડિયા સર્વિસીઝ, આઈ એન સી, અને ધ સ્ટાર્સ સ્ટાફ’માંથી ઈશ્વર વિષેની વૈશ્વિક સંકલ્પનાની આ રસપ્રદ પ્રશ્નોત્તરી સર્વધર્મ સમભાવને વરેલા ભાવિકજનોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સાધકોના પ્રશ્નોના ઉત્તરો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    પ્રશ્ન : અધ્યાત્મક્ષેત્રમાં બુદ્ધિનો હસ્તક્ષેપ કેટલે અંશે હોવો જોઈએ? ઉત્તર : આધ્યાત્મિક જીવનમાં બુદ્ધિની ઘણી મોટી ભૂમિકા છે. નિર્ણય કરનારી વૃત્તિ જે આપણા અંતઃકરણમાં છે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૩)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે? (યાત્રા એચ. નાણાવટી, પોરબંદર) ઉત્તરઃ સંત કબી૨નું એક સુંદર ગીત છેઃ[...]

  • 🪔 યુવ વિભાગ

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૯

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા શી છે? હિન્દુસમાજના બધા લોકો[...]

  • 🪔

    ભારત મારું ઘર છે (૨)

    ✍🏻 રોસ્ટીસ્લોવ રીબેકોવ

    (જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ) મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા ઉપર પત્રોનો જાણે કે રાફડો[...]

  • 🪔

    ભારત મારું ઘર છે (૧)

    ✍🏻 ડો. રોસ્ટીસ્લાવ રીબેકોવ

    (ડૉ. રોસ્ટીસ્લાવ રીબેકોવ, રશિયાના મોસ્કોમાં આવેલ ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર છે. ફેબ્રુ.-માર્ચ ‘૯૧માં મદ્રાસ રામકૃષ્ણ મિશન ખાતે ભારતની મુલાકાત દરમ્યાન તેમણે[...]

  • 🪔

    હિન્દુ-ધર્મ વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો અનુવાદ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.) પ્ર.૧.      હિન્દુ ધર્મનો અર્થ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989 ના રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી વિવેકાનંદજી સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    પ્રશ્ન: માણસમાં ભક્તિ કેમ કરીને આવે? સ્વામીજી: ભક્તિ તમારામાં રહેલી જ છે, માત્ર કામ અને કાંચનનું એક આવરણ તેને ઢાંકે છે; જેવું તે આવરણ ખસી[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી (1)

    ✍🏻 પ્રશ્નોત્તરી

    [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989નાં રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]