• 🪔 પ્રેરણાં

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    ૐ જય શ્રીરામકૃષ્ણાય નમ:, ૐ જય શ્રી શ્રીમા, શ્રીસ્વામીજી મહારાજ, ૐ શ્રી શ્રીનર્મદા મૈયા. સ્મરણાત્ જન્મજં પાપં, દર્શનેન ત્રિજન્મ જમ્ । સ્નાનાત્ જન્મ સહસ્ત્રાખ્યં, હન્તિ[...]

  • 🪔 પ્રેરણાં

    પ્રગતિનો આધાર ચારિત્ર્ય

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    આપણા મનુષ્ય તરીકેના જીવનમાં ચારિત્ર્ય (Character)નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રો, તજજ્ઞો, વિદ્વાનો તેમજ અવતારી પુરુષોએ પણ ચારિત્ર્ય ઉપર ભાર મૂક્યો છે. એક[...]

  • 🪔 પ્રેરણાં

    શિક્ષણ એટલે ?

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને[...]

  • 🪔 પ્રેરણાં

    ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    ✍🏻 શ્રી હાર્દિકભાઈ પંડ્યા

    ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ માત્ર થોડાક સામાન્ય નિયમોના પાલનથી સાધારણ મનુષ્યમાંથી અદ્‌ભુત વિભૂતિ બની ગયા. બ્રહ્મચર્ય, સત્યપરાયણતા, સાદગી, પવિત્રતા વગેરે ગુણોના આચરણ દ્વારા રામેશ્વરના કિનારે[...]

  • 🪔 પ્રેરણાં

    મુશ્કેલીઓથી ડરો નહીં

    ✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

    આપણે દૈનંદિન જીવનમાં બહુવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણી માનસિક પરિસ્થિતિ અનુસાર તેની વિવિધ પ્રકારે પ્રતિક્રિયા કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આપણને પ્રત્યેક પરિસ્થિતિમાં[...]

  • 🪔 પ્રેરણાં

    શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 ડૉ. દક્ષાબહેન અંતાણી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન સેન્ટર દ્વારા તા. ૧૪-૪-૨૦૧૬, દુર્ગાષ્ટમીના દિવસે આશ્રમના વિવેક હોલમાં ‘માતૃવંદના’ નામનો એક અનોખો અનુકરણનીય સુંદર કાર્યક્રમ ઉજવવામાં[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી આગળ... એક વખત સ્વામી વિવેકાનંદ બેલુરમઠમાં હતા. રાતના એક વાગ્યો હશે. તેઓ પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવના એક બીજા સંન્યાસી[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી ચાલું... સુસ્પષ્ટ વિરોધાભાસ કન્નડ ભાષામાં શ્રીકોટાવાસુદેવ કારંથે લખેલ ‘દાન કરો’ પુસ્તકમાં દર્શાવ્યું છે, કેવી રીતે પાશ્ચાત્ય દેશના ધનપીપાસુઓએ સદ્ગુણના આ ઉચ્ચ આદર્શને મિથ્યાચાર બનાવી[...]

  • 🪔 પ્રેરણા

    તમારા જ જેવા...-૨

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    આપણી મનોવૃત્તિની બીજી બાજુનો ખ્યાલ આપતાં કવિ કહે છેઃ Doubting that they themselves possessed, The strength and skill for every Uncertain of the truths, they[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    આધુનિકતાવાદીઓનો વિચાર આધુનિકતાવાદીઓના મત પ્રમાણે આદર્શવાદ તથા શ્રેષ્ઠતાની આ બધી માન્યતાઓ નિરર્થક છે. એમના મત પ્રમાણે વિવેકપૂર્ણ ચિંતન કરનારા બધા લોકોએ આધુનિક સભ્યતાની સાથે જ[...]

  • 🪔 પ્રેરણા

    તમારા જ જેવા...-૧

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    ઈશ્વરે મનુષ્યના સ્વભાવનું નિર્માણ બે પ્રકારનું કર્યું છે. (૧) લઘુતાગ્રંથિવાળો સ્વભાવ અને (૨) ગુરુતાગ્રંથિવાળો સ્વભાવ. લઘુતાગ્રંથિવાળા લોકો હંમેશાં પોતાની અંદર કાંઈક ખૂટે છે, એવી ગ્રંથિ,[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    આ ભૌતિકતા આપણને ક્યાં લઈ જશે? ૧૯મી સદીના અંત સુધી લગ્નનો આધાર ધર્મ કે ધાર્મિકભાવ હતો, સ્ત્રીઓ વૈવાહિકનિષ્ઠાને સન્માનની નજરે જોતી. બાળકોના હિતાર્થમાં રસરુચિ રાખતી.[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    નૈતિક મર્યાદાઓનો વિનાશ વિશેષજ્ઞો, સંશોધનકારો, વિદેશોમાં સામાજિક સ્વાસ્થ્યના સંરક્ષકો નૈતિક મૂલ્યોના હ્રાસનાં ભયંકર પરિણામો તથા વ્યક્તિગત સ્વતંત્રતાના નામે વધતા જતા સ્વેચ્છાચારના વિશે લોકોને ચેતવણી આપે[...]

  • 🪔 પ્રેરણા

    ભયની વૃત્તિ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 પ્રેરણા

    જીવનનું લક્ષ્ય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય[...]

  • 🪔 પ્રેરણા

    પુરુષાર્થ અને પ્રારબ્ધ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ વર્ષ-૩૬, અંક-૧, ચિંતન ૨૮માં લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે - સં.)[...]

  • 🪔 પ્રેરણા

    સમજ-સમયની-૨

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    (ગતાંકથી આગળ) પ્રાર્થના અથવા આત્મસૂચન જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ એક ચિત્તે નિષ્ઠાપૂર્વક[...]