🪔 દીપોત્સવી
1 મે, 1897, રામકૃષ્ણ મિશનની સ્થાપના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
છેવટે એ શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. ૧ મે, ૧૮૯૭ના રોજ શ્રીરામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સંન્યાસી ભક્તોની સભાનું[...]
🪔 દીપોત્સવી
કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક[...]
🪔 દીપોત્સવી
કર્મયોગનો આદર્શ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
સાધનાના રૂપમાં કર્મ હિંદુ ધર્મ માટે નવીન નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥२-४७॥ ‘કર્મ ઉપર જ[...]
🪔 દીપોત્સવી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે[...]