🪔 સમાચાર વિવિધા
મધુસંચય
✍🏻 સંકલન
May 2003
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]
🪔 સમાચાર વિવિધા
મધુસંચય
✍🏻 સંકલન
April 2003
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ,[...]
🪔 સમાચાર વિવિધા : મધુસંચય
ભારતની હરિયાળી ક્રાંતિ
✍🏻 સંકલન
February 2003
હમણાંનાં વર્ષોમાં ભારતનું અન્ન-ઉત્પાદન ૧/૫ બિલિયન ટન્સ (૨૦ કરોડ મેટ્રિક ટન) સુધી વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે તે પૂરતું છે. એટલું જ[...]
🪔 સમાચાર વિવિધા : મધુસંચય
સેવા-રૂરલ ઝઘડિયાનું નવું સોપાન : શારદા મહિલા વિકાસ સોસાયટી
✍🏻 ડો. લતા દેસાઈ
October 2002
‘જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓની કશી કીમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વિતાવે છે તે પરિવાર કે દેશની ઉન્નતિ થઈ શકતી નથી.’ સ્વામીજીની[...]
🪔 સમાચાર વિવિધા
મધુ - સંચય
✍🏻 સંકલન
August 2002
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો[...]
🪔 સમાચાર વિવિધા
મધુસંચય
✍🏻 સંકલન
July 2002
ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો[...]
🪔 સમાચાર વિવિધા - ધર્મ
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું લોકાર્પણ
✍🏻 સંકલન
June 2002
(રામકૃષ્ણ મઠ, પુણે) તા. ૨૧ એપ્રિલ ૨૦૦૨, રામનવમીના પાવન દિવસે, સ્થાપત્ય કલાના એક નવા જ વિચાર પ્રમાણે શ્રીરામકૃષ્ણનું નવું વૈશ્વિક મંદિર, મહારાષ્ટ્રમાં પૂણેમાં શ્રીરામકૃષ્ણ મઠ[...]
🪔 સમાચાર વિવિધા - ધર્મ
પુષ્કરના સાવિત્રી મંદિરમાં શ્રીમા શારદાદેવીની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
✍🏻 સંકલન
June 2002
અજમેર પાસેનું પુષ્કર, રાજસ્થાનનું પ્રાચીન તીર્થધામ છે, તેને તીર્થ-ગુરુ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ મહાભારત તથા અન્ય શાસ્ત્રોમાં આવે છે, જ્યાં તેનો પવિત્ર તીર્થ તરીકે[...]
🪔 સમાચાર વિવિધા : ભારતીય સંસ્કૃતિ
વિશ્વ સંસ્કૃત પરિષદ : ભારતના તેજસ્વી ભૂતકાળની ઝાંખી
✍🏻 સંકલન
June 2002
ભારત સરકારે ઈ.સ. ૧૯૯૯ - ૨૦૦૦ (યુગાબ્દ ૫૧૦૧)નાં વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે જાહેર કર્યું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ અને તેનાં સાંપ્રતપણાં પર ભાર[...]