🪔 સમીક્ષા લેખ
ભારતમાં શક્તિપૂજા
✍🏻 ક્રાંતિકુમાર જોષી
September 2000
(લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો થાય અને તરત જ સામે[...]
🪔 સમીક્ષા લેખ
જીવનોપનિષદ(સમીક્ષા લેખ)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
Febuary 1994
એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા, લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’ નામનો એક સમીક્ષા લેખ પ્રકાશિત[...]
🪔
મૃત્યૂપનિષદ (સમીક્ષા લેખ)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
April 1993
જિંદગીનાં સાઠ વર્ષ પૂરાં થયાં અને ‘ઘડપણ રોગ અને મૃત્યુ’ નામધારી પુસ્તક ઘરનાં બારણાં ખટખટાવતું, ‘સાવધાન, સાવધાન’ કહેતું હાથમાં આવી પહોંચ્યું. પ્રથમ દૃષ્ટિએ પ્રચારાત્મક લાગતું[...]
🪔 સમીક્ષા
જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 1991
હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર ગ્રંથમાં જૈન ધર્મની આગળ પડતી[...]
🪔
ધર્મોની સંવાદિતા : પરદેશી ધાર્મિક નિરાશ્રિતો પ્રત્યે ભારતનો અનન્ય પ્રતિભાવ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 1991
શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. પ્રાચીન ઋગ્વેદમાંથી આવતાં, શ્રીકૃષ્ણ અને ‘ગીતા’ના સંદેશથી પરિપુષ્ટ થયેલાં, પંથો અને ધર્મોની સંવાદિતાનાં સત્યો[...]