• 🪔 અહેવાલ

    રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભાનો અહેવાલ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૭મી માર્ચ, ૨૦૨૧ના બપોરે ૩ :૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં પ્રસ્તુત રિપોર્ટની રૂપરેખા નીચે[...]

  • 🪔 સંકલન

    સ્વામી તપસ્યાનંદજી અને નિષ્કામ-કર્મ

    ✍🏻 સંકલન

    સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમના નામ પ્રમાણે જ તેઓ સ્વભાવથી તપસ્વી હતા. તેમનું જીવન એક આદર્શ સંન્યાસીનું જીવન[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૨ : એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’ ૮૧(૨), હિન્દુ[...]

  • 🪔 પ્રાસંગિક

    માયા અને મુક્તિ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી : લે. ચંદ્રકાંત[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    સ્થાન : બલરામ મંદિર, કલકત્તા (૪ ફેબ્રુઆરી, ૧૯૧૮) પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા સ્થિર કરવું જોઈએ. હું કયા[...]

  • 🪔 દીપોત્સવી

    ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત

    ✍🏻 સંકલન

    મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને[...]

  • 🪔 પ્રાસંગિક

    દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર

    ✍🏻 સંકલન

    सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं[...]

  • 🪔 વાર્તાલાપ

    ભાવની અભિવ્યક્તિ એ જ સર્જનાત્મક કળા

    ✍🏻 સંકલન

    કોલકાતા જ્યુબિલી આર્ટ અકાદમીના સંસ્થાપક તેમજ ત્યાંના અધ્યાપક શ્રી રણદાપ્રસાદ દાસગુપ્તાની સાથે શિષ્ય આજે મઠમાં આવ્યો છે. રણદાબાબુ નિષ્ણાત કલાકાર, પ્રખર વિદ્વાન અને સ્વામીજીના પ્રશંસક[...]

  • 🪔 પ્રાસંગિક

    યમકવર્ગ

    ✍🏻 સંકલન

    સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ - ધર્મનાં પદો’નું મહત્ત્વ છે. આ ગ્રંથની રચના બૌદ્ધ ગુરુઓએ[...]

  • 🪔 વાર્તાલાપ

    ત્યાગ એ જ ઉત્ક્રાંતિની ચાવી

    ✍🏻 સંકલન

    (સ્થળ : કોલકાતા, સને ૧૮૯૮) ભગિની નિવેદિતા, સ્વામી યોગાનંદ અને બીજાઓની સાથે સ્વામીજી બપોરે અલીપુરના પ્રાણી સંગ્રહસ્થાનની મુલાકાતે આવ્યા છે. બાગના સુપરિન્ટેન્ડેન્ટ રાય બહાદુર રામબ્રહ્મ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધ્યાન અને એકાગ્રતા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    પ્રશ્ન : આળસને દૂર કરવા શું કરવું જોઈએ ? ઉત્તર : આળસને દૂર કરવા પહેલાં તો શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય[...]

  • 🪔 અહેવાલ

    અનોખું સંતમિલન

    ✍🏻 સંકલન

    ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંઘ)ના પ્રમુખશ્રી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના સંઘના કેટલાક સંન્યાસીઓ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા.[...]

  • 🪔 પ્રાસંગિક

    સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ

    ✍🏻 સંકલન

    ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુડી પડવો - ચેટી ચાંદ

    ✍🏻 સંકલન

    ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ છે અને મરાઠી લોકો ચાંદ્ર[...]

  • 🪔 યુવજગત

    ‘લવ ઇન્ડિયા’ - સ્વદેશભક્તિ પરિસંવાદ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૦ : એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : શ્રીકૃષ્ણ અને બુદ્ધ : લે. ભાણદેવ ૧૭(૧),[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    વિદ્યાર્થીનો પ્રશ્ન : આજે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ન મળે તો યુવાનો અને સામાન્ય લોકો પણ આપઘાત કરવા પ્રેરાય છે, આવી પરિસ્થિતિમાંથી આજના યુવાનોને ઉગારવા માટે[...]

  • 🪔 પ્રાસંગિક

    લોકોનો માનીતો તહેવાર હોળી

    ✍🏻 સંકલન

    હોળીનો તહેવાર લોકહૃદયમાં ઘર કરી ગયો છે. ભારતભરમાં નાતજાત, ધર્મસંપ્રદાય, ઊંચનીચ, ગરીબ-તવંગરના ભેદભાવ વિના આ તહેવારને બધા લોકો સાથે મળીને પ્રેમપૂર્વક ઉજવે છે. ફાગણ માસની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના અનન્ય સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદ

    ✍🏻 સંકલન

    યોગીન્દ્રનાથ રાય ચૌધરીનો જન્મ એક સમૃદ્ધ, ખાનદાન કુળમાં, ૩૦મી માર્ચ ૧૮૬૧ ફાગણ સુદ ચોથને દિવસે દક્ષિણેશ્વરમાં થયો હતો. એના પિતા પવિત્ર બ્રાહ્મણ હતા અને અઘ્યાત્મની[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી : બીજાને માટે કાર્ય કરવું તે જ તપ છે

    ✍🏻 સંકલન

    સ્વામી અખંડાનંદે સારગાચ્છીના અનાથ બાળકો માટે આજીવન નિષ્કામભાવે સેવાકાર્ય કર્યું હતું. સ્વામી અખંડાનંદને અનુલક્ષીને સ્વામીજીએ શિષ્યને કહ્યું : ‘જો આ કેવા કર્મવીર છે ! ભય,[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    વિદ્યાર્થીનો પ્રશ્ન : વ્યસન છોડવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર : વ્યસન છોડવા માટે સૌ પ્રથમ તો મનનો મક્કમ નિર્ણય જોઈએ. ભલે ગમે તે[...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વરપ્રેમ અને સંસાર

    ✍🏻 સંકલન

    (સ્વામી તુરીયાનંદજીના કથોપકથન ‘જીવનમુક્તિ સુખપ્રાપ્તિ’માંથી સંકલિત - સં.) ૨૨ જૂન, ૧૯૧૫ શક્તિ તો જોઈએ પ્રેમની. નાનપણમાં મારું મન પ્રેમથી ભરપૂર હતું - સાગરના ઊછળતા મોજાની[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    વિદ્યાર્થીનો પ્રશ્ન : અભ્યાસમાં મન લાગતું નથી તો શું કરવું ? ઉત્તર : આપણું મન ટી.વી.ની સિરિયલો જોવામાં, ઈન્ટરનેટ પર ચેટીંગ કરવામાં, વોટ્સએપ કે ફેશબુકમાં[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    એક વિદ્યાર્થીનો પ્રશ્ન : યુવાન શબ્દ જ થનગનાટ લાવવા માટે પૂરતો છે તેમ છતાં આજે યુવાન ઠંડો પડી ગયેલો કેમ જણાય છે? જન્મ અને મૃત્યુ[...]

  • 🪔 આરોગ્ય

    આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલ-પાલ્સી રિહેબિલિટેશન વિભાગ

    ✍🏻 સંકલન

    સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર છે. જન્મ પહેલાં કે પછી[...]

  • 🪔 પ્રાસંગિક

    નવરાત્રી પર્વ અને નવદુર્ગા

    ✍🏻 સંકલન

    આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ - પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી. અહીં આપણે નવરાત્રીના તહેવારમાં નવદુર્ગાની થતી પૂજાની[...]

  • 🪔 પ્રાસંગિક

    વિશ્વવિખ્યાત ફિલસૂફ-શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ✍🏻 સંકલન

    5મી સપ્ટેમ્બરે ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર ‘શિક્ષક દિન’ રૂપે ઉજવે છે. તેમનો જન્મ 1888માં સર્વપલ્લીમાં થયો હતો. 1962માં તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદજી

    ✍🏻 સંકલન

    કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના કુટુંબ વિશે ફક્ત એટલું જ[...]

  • 🪔 પ્રાસંગિક

    રક્ષાબંધન

    ✍🏻 સંકલન

    શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર  સાથે અર્પણ કરાતાં હોય ત્યારે આપણે[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીપરશુરામ

    ✍🏻 સંકલન

    વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ  : બંસરી - લે. ભક્તિબહેન પરમાર : ૨૦(૧),[...]

  • 🪔 વિવેકચિંતન

    પરીક્ષાઓ મહત્ત્વની છે પણ જીવનનો નાનો અંશ છે

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કેળવણી એટલે માનવની ભીતર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ અત્યારની કેળવણી-પદ્ધતિમાં પરીક્ષાઓ આપણા અભ્યાસની તુલા બની ગઈ છે. વાસ્તવમાં એ તો થોડા અભ્યાસ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 સંકલન

    नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી[...]

  • 🪔 સંકલન

    મૂલ્યોની કરોડરજ્જુ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે... કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા

    ✍🏻 સંકલન

    વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું 1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર સંભાળ્યો. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ[...]

  • 🪔 સ્તોત્ર

    मधुराष्टकम्

    ✍🏻 સંકલન

    अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥1॥ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् ।[...]

  • 🪔 સ્તોત્ર

    દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર

    ✍🏻 સંકલન

    सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ॥ भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ॥1॥ ખૂબ રમણીય, નિર્મળ એવા સૌરાષ્ટ્ર દેશમાં ભક્તિ આપવા માટે દયાસહિત અવતરેલા, મસ્તક પર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીગુરુસ્તોત્રમ્

    ✍🏻 સંકલન

    गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે,[...]

  • 🪔 અધ્યાત્મ

    श्रीजगन्नाथाष्टकम्

    ✍🏻 સંકલન

    कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: । रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥ भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् । सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी[...]

  • 🪔

    ગંગાવારિ બ્રહ્મવારિ

    ✍🏻 સંકલન

    જીવમાત્રનાં અશેષ પાપનું હરણ કરી વિશુદ્ધ બનાવવાના ગંગાજળના પાવનકારી ગુણ વિશે શ્રીરામકૃષ્ણદેવને અત્યાધિક શ્રદ્ધા-વિશ્વાસ હતાં. તે ગંગાજળને બ્રહ્મદ્રવ જ ગણતા. તેમને મન ગંગાવારિ બ્રહ્મવારિ હતું.[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૮ : એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : સાધના - લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૨૫(૧),[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    વર્ષ ૨૬ : એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ જગત : સદ્ગુરુ અને શિષ્ય - લે. શ્રીહર્ષદભાઈ[...]

  • 🪔 સમાજ

    રિલિજીયન અને ધર્મ

    ✍🏻 સંકલન

    નોંધ : ઓગસ્ટ ૧૯૦૬ થી નવેમ્બર ૧૯૧૧ દરમિયાન અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદકીય વિભાગમાં ‘ઘભભફતશજ્ઞક્ષફહ ગજ્ઞયિંત’ ના નામે નિયમિતરૂપે ઘણા નિબંધો પ્રકાશિત થયા હતા. એ[...]

  • 🪔 દીપોત્સવી

    શીખ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હિન્દના ઇતિહાસમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કટોકટી સર્જાઈ. થોડાક સૈકા પહેલાં જ હિન્દમાં મુસલમાન રાજ્ય સ્થપાયું હતું અને બાબરે મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.[...]

  • 🪔 દીપોત્સવી

    સૂફીવાદ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક એવું માનવામાં આવે છે કે સૂફીવાદનું મૂળ ઈસ્લામમાં છે અને મુહમ્મદ સાહેબ તેના આદ્યસ્થાપક છે. એવું કહેવાય છે કે મુહમ્મદ પયગંબરને બે પ્રકારે જ્ઞાનપ્રકાશ[...]

  • 🪔 દીપોત્સવી

    ઈસ્લામ ધર્મ

    ✍🏻 સંકલન

    પ્રારંભિક હઝરત મુહમ્મદ પૂર્વેનો સમય જેને ઈસ્લામ ધર્મનાં પુસ્તકોમાં ‘અજ્ઞાનનો યુગ’ કહે છે તેમાં જંગલી પ્રજાના ધર્મનું તેમજ અધમ અવસ્થામાં પડેલા યહૂદી અને ખ્રિસ્તી ધર્મનું[...]

  • 🪔 દીપોત્સવી

    ખ્રિસ્તી ધર્મ

    ✍🏻 સંકલન

    ૫્રારંભિક યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન નિયમશાસ્ત્ર,[...]