🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
october 2020
ગતાંકથી આગળ પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી. રણદા - એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great Men – ‘છ મહામાનવ’ નામનો[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
september 2020
ગતાંકથી આગળ આજે ૧૩ માર્ચ ૧૯૨૩, મંગળવાર. કાલે વારુણી (ગંગાસ્નાન). રાત્રે દસ વાગે એક ભક્ત કલકત્તાથી આવ્યા. આ સ્થાન કલકત્તાથી ૧૪૪ માઇલ દૂર એક નાનું[...]
🪔 સંસ્મરણ
ધર્મપરિષદના મંચપર
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
september 2020
આ વિશ્વધર્મપરિષદ ભરવાનો મૂળ હેતુ, એક પ્રખ્યાત અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મગજમાં મનુષ્યજાતિની વિચારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આપે એવી એક પરિષદ ભરાય[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
august 2020
ગતાંકથી આગળ પ્રથમ અધ્યાય - મિહિજામમાં શ્રી ‘મ’ ઋતુરાજ વસંતે પૃથ્વી પર આગમન કર્યું છે. ભ્રમરવૃન્દ પુષ્પમધુના આહરણમાં મગ્ન છે. આ જ શુભ-ક્ષણમાં શ્રી શ્રી[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2020
ગતાંકથી આગળ.... રાજઘાટથી ગોરા કાૅલોની જવાના મુખ્ય ત્રણ માર્ગ છે. બડવાણી, બાવનગજા, બાંકેરાટા, ધડગાવ, ડુમખલ, માથાસર વગેરે થઈને ગોરા કાૅલોની પહોંચાય. આશરે ૨૫૦ કિ.મી.નો માર્ગ[...]
🪔 સંસ્મરણ
આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
july 2020
ગતાંકથી આગળ સોળ વર્ષની આયુ પહેલાં કાશી ગયા. રેલવે પુલથી જ કાશીનાં દર્શન કરીને શ્રી ‘મ’ના પ્રાણ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. એ પછી પણ કેટલીય[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન
✍🏻 ભગિની નિવેદિતા
june 2020
સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી[...]
🪔 સંસ્મરણ
આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
june 2020
ગતાંકથી આગળ બહુ સદ્ગુણો લઈને શ્રી‘મ.’એ જન્મ ધારણ કર્યો. ઈશ્વરમાં વિશ્વાસ, દેવદ્વિજોમાં ભક્તિ, ગુરુજનોમાં શ્રદ્ધા, મધુર ભાષણ, મધુર સ્વભાવ, અદ્ભૂત મેધા, અલૌકિક સ્મૃતિશક્તિ, સુગંભીર અંતર્દૃષ્ટિ,[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા
✍🏻 ભગિની નિવેદિતા
may 2020
આયરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલનો પરિચય સ્વામી વિવેકાનંદ સાથે તેમની યુરોપયાત્રા દરમિયાન થયો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવ રૂપે ભારતવર્ષની સેવા કાજે પોતાનું જીવન[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ
✍🏻 ભગિની નિવેદિતા
may 2020
ભગિની નિવેદિતાએ પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદના સાન્નિધ્યમાં તેમના ઉદાત્ત જીવનનાં જે અનેક વિશિષ્ટ પાસાં હૃદયંગમ કર્યાં હતાં તેને તેઓએ પોતાના પુસ્તક ‘The Master As I[...]
🪔 સંસ્મરણ
આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
may 2020
ગતાંકથી આગળ સંધ્યા થતાં થતાં શ્રી‘મ.’ આવીને ઠાકુરઘરની બહારના વરંડામાં ઊભા રહી ગયા. ઠાકુર પૂર્વ તરફની નાની ખાટ પર બેઠા હતા. જમીન પર ભક્તગણ, ઘર[...]
🪔 સંસ્મરણ
ઈશ્વરની સર્વશક્તિમત્તા
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2020
શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદના ગૃહસ્થ શિષ્ય હતા. તે બન્ને વચ્ચે થયેલ જિજ્ઞાસા સભર ઉચ્ચ દાર્શનિક વાર્તાલાપના કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે.[...]
🪔 સંસ્મરણ
પરમપૂજ્ય સ્વામી અદ્ભુતાનંદજી
✍🏻 શ્રી પ્રકાશ હાથી
april 2020
એક ગામડિયા નિરક્ષર બાળક રખતૂરામ (સ્વામી અદ્ભુતાનંદ)નું શ્રીરામકૃષ્ણદેવની લીલા સંદર્ભે કેવું ચમત્કારિક રૂપાંતરણ થયું તે તો સ્વામી અદ્ભુતાનંદજીની જીવનગાથામાંથી પસાર થાય, ત્યારે સાધકને માહિતી સાંપડે.[...]
🪔 સંસ્મરણ
વેલ્થામની કથા: બોસ્ટનનું પ્રારંભિક વેદાન્ત આંદોલન
✍🏻 જયંત સરકાર અને જોસેફ પીડલ
april 2020
સ્વામી વિવેકાનંદનું અમેરિકાનું અવલોકન ‘હવે મને અમેરિકન સંસ્કૃતિના હૃદયસમા ન્યૂયોર્કને જાગ્રત કરવામાં સફળતા મળી છે, પરંતુ એમાં પરિશ્રમ અત્યંત કરવો પડ્યો .... ન્યૂયોર્ક અને ઈંગ્લેન્ડ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2020
રાજઘાટથી પ્રખ્યાત શૂલપાણેશ્વર ઝાડી પાર કરવાના ત્રણ રસ્તા છે. પ્રકાશા થઈને ગોરા કોલોની પહોંચવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ૩૦૦ કિ.મી. જેટલો રસ્તો ચાલવા માટે સહજ સરળ છે.[...]
🪔 સંસ્મરણ
આચાર્ય શ્રી ‘મ’ - સંક્ષિપ્ત જીવન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
april 2020
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ અંતરંગ પ્રિય પાર્ષદ શ્રી ‘મ.’ નો જન્મ ૧૪ જુલાઈ, ઈ.૧૮૫૪માં બંગાબ્દ ૧૨૬૧, ૩૧ અષાઢ, શુક્રવારે થયો હતો. તે દિવસે[...]
🪔 સંસ્મરણ
તવાંગ તીર્થયાત્રા - ૨૦૧૫
✍🏻 જયશ્રીબહેન ત્રિવેદી
march 2020
ભારતના પૂર્વમાં ઉત્તર કિનારે પરોઢ-સૂર્યનું પહેલું કિરણ જે ભાગ્યશાળી પ્રદેશ પર પડે છે, તે અરુણાચલ છે. તેના અંતિમ છેડે ભૂતાન અને તિબેટ સરહદે જોડાયેલું તવાંગ[...]
🪔 સંસ્મરણ
વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ
✍🏻 શ્રી દીનભક્ત દાસ
march 2020
દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી સાથે લગ્ન કર્યાં. આ મલયધ્વજ[...]
🪔 સંસ્મરણ
ગાઝીપુરની યાત્રા
✍🏻 સ્વામી મનીષાનંદ
march 2020
સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં સ્વામી વિવેકાનંદ ગાઝીપુરમાં મહાન સંત[...]
🪔 સંસ્મરણ
ભારતીય સંન્યાસી જીવનની બે ઝાંખી
✍🏻 સ્વામી ભાસ્કરાનંદ
march 2020
સંન્યાસીનો સુખદાયી સંસ્પશર્ એ વખતે સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. એક વખત હિમાલયન રાજ્યનાં મહારાણી બેલુર મઠમાં તેમને મળવા આવ્યાં. તેમણે મહારાજશ્રીની પાવનકારી પવિત્રતા[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2020
ગતાંકથી આગળ... મધ્યપ્રદેશના બડવાણી પાસેના નર્મદા તટે આવેલ છોટીકચરાવદ ગામના શિવાંગી આશ્રમમાં લગભગ ૮-૯ દિવસ રહ્યા. ૧ કિ.મી. દૂર આવેલ શ્રીશ્રીનર્મદામૈયામાં સ્નાન કરવા જતા. અહીં[...]
🪔 સંસ્મરણ
સંન્યાસી જીવનમાં વ્યંગવિનોદ
✍🏻 સ્વામી ભાસ્કરાનંદ
january 2020
અમારા શિલોંગના આશ્રમની નજીકના પાડોશમાં મુખર્જી કુટુંબ રહેતું હતું. એક સાંજે આશ્રમના સંન્યાસીઓ ભોજન લેતા હતા, ત્યારે એકાએક ભોજનખંડના બારણે મુખર્જી પૂર્વસૂચના વિના દેખાયા. આશ્રમના[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2020
૮ ફેબ્રુઆરીના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે છોટા વર્ધાથી ચાર કિ.મી. દૂર આવેલ દહીંબેવડા પહોંચ્યા. અહીં નાખૂનવાળા બાબાનો પ્રખ્યાત આશ્રમ છે. કેટલાંયે વર્ષોથી નખ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2019
નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી[...]
🪔 સંસ્મરણ
સંસ્મરણો
✍🏻 ખાન અબ્દુલ ગફારખાન
november 2019
ગાંધીજી સાથે મારે જેવો સ્નેહ અને ઉષ્માભર્યો મીઠો સંબંધ હતો તેવો ફક્ત જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ સાથે હતો. મેં ગાંધીજીને પહેલવહેલા ૧૯૨૦માં દિલ્હીમાં મળેલી[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
september 2019
મદ્રાસથી પાછા આવીને બેલુર મઠમાં રહ્યો, તબિયત ખરાબ. શ્રી મ. જોઈને ચિંતિત થયા. પરંતુ લોકાચાર પ્રમાણે સેવા-શુશ્રૂષાની વ્યવસ્થા કરવાની શક્તિ હોવા છતાં પણ ન કરી.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2019
ગતાંકથી આગળ... લોહારા કપિલા સંગમ સ્થાને નિવાસ. અહીં પહોંચ્યા પછી મન એક અલગ જ ભાવમાં વિચરણ કરતું થયું. નર્મદાતટે સુંદર વિશાળ ઘાટ, જળ પ્રવાહમાન સ્નિગ્ધ.[...]
🪔 સંસ્મરણ
ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ - ૧
✍🏻 ભગિની નિવેદિતા
september 2019
અમરનાથની યાત્રા થઈ ત્યાં સુધી અમારા જીવનની દરેક ઘટના શિવ વિષયક ચિંતન સાથે જડાયેલી હતી. પ્રત્યેક ડગલે મનમાં થતું કે અમે એ કાયમી તુષારમંડિત મહાન[...]
🪔 સંસ્મરણ
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
september 2019
લોસ એન્જલિસમાં આગમન, ડિસેમ્બર ૧૮૯૯ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા શીરોધાર્ય કરીને સ્વામી વિવેકાનંદે વિશ્વમાં વેદાંત પ્રચારનું બીડું ઝડપ્યું. જુલાઈ ૧૮૯૦માં સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના નિધન બાદ સ્થાપિત[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ
✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી
august 2019
સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, ફેબ્રુઆરી ૧૮૯૮ સ્વામીજીએ આલમબજારથી નીલાંબરબાબુના બાગમાં મઠની જગ્યા ફેરવી છે. આ નવા સ્થળમાં આવવાથી તેમને ઘણો આનંદ થયો. શિષ્ય[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
august 2019
(ગતાંકથી આગળ) નર્મદે હર ! બ્રહ્માજીએ બ્રાહ્મણગાંવના સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ત્યાં બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. એ તપસ્યાનું સ્થાન હવે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય[...]
🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2019
થેંક્સ ગીવિંગ થર્સ્ડે : અમેરિકામાં વરસમાં એક વખત થેંક્સ ગીવિંગ ડે મનાવવામાં આવે છે. નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર ‘થેંક્સ ગીવિંગ ડે’ હોય છે. તે દિવસે[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
august 2019
ગતાંકથી આગળ કથામૃતની સાધારણ જેવી આવક પણ શ્રી ઠાકુર, શ્રી શ્રીમા અને સાધુસેવામાં ખર્ચાય છે. વિશ્વવિદ્યાલયના કૃતિ-સંતાન શ્રી મ.એ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણવ્રતમાં જ વ્યતીત[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
july 2019
આ બાજુ પહેલાં તો રોજ બહારથી આવીને જ શ્રીમ.નાં દર્શન કરીને વાણીશ્રવણ કરતો. હવે એમની સાથે જ માૅર્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં રહેવા લાગ્યો. ધીરે ધીરે સ્કૂલમાં ભણાવવાની[...]
🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2019
શિકાગોના હિન્દુ મંદિરમાં વ્યાખ્યાન : ૧૭મી તારીખે સવારે શિકાગોના હિન્દુ મંદિરમાં પ્રવચન હતું. અમેરિકાનાં હિન્દુ મંદિરોની એ વિશેષતા છે કે ત્યાં બધાં જ દેવીદેવતાઓની મૂર્તિઓની[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા
✍🏻 ભગિની નિવેદિતા
july 2019
અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું કે તેઓ યાત્રાળુઓ સાથે અમરનાથ જવાના છે,[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
june 2019
ભગવાન શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી ઘણાં વિઘ્ન-બાધાઓ પછી ‘શ્રી મ. દર્શન’ પ્રકાશિત થયું. ઉત્તરાખંડ હિમાલયમાં ગંગાતીર પર પર્ણકુટીમાં નિવાસ, ભિક્ષાના અન્ન વડે ઉદરપૂર્તિ, ‘નિર્જને ગોપને વ્યાકુળ થઈને[...]
🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2019
ટોરન્ટોમાં ૧ થી ૭ નવેમ્બર, ૨૦૧૮માં યોજાયેલ સાતમી વિશ્વધર્મ પરિષદમાં મને કીનોટ એડ્રેસ આપવા માટે નિમંત્રણ મળ્યું હતું. આ વાતની જાણ થતાં અમેરિકાની ઘણી સંસ્થાઓએ[...]
🪔 સંસ્મરણ
કાશ્મીરમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 ભગિની નિવેદિતા
june 2019
ઈ. સ. ૧૮૯૮નો ઉનાળો મારા સ્મૃતિપટ પર કેટલાંક ચિત્રોની જેમ વિરાજે છે. એ બધાં ચિત્રો પ્રાચીન કાળના એક મંચની પાછળ રહેલ પડદાની જેમ જ ધર્માનુરાગ[...]
🪔 સંસ્મરણ
જે સાધન તે જ સિદ્ધિ
✍🏻 ભગિની નિવેદિતા
may 2019
સ્વામીએ (સ્વામી વિવેકાનંદે) એક્ વાર ગાઝીપુરના પવહારી બાબાને પૂછ્યું હતું કે ‘કાર્યમાં સફળતાનું રહસ્ય શું?’ અને જવાબ મળ્યો હતો, ‘જાૈન સાધન તૌન સિદ્ધિ - જે[...]
🪔 સંસ્મરણ
ટોરન્ટોની વિશ્વ ધર્મ પરિષદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર પ્રતિનિધિઓને શરૂઆતમાં પાંચ મિનિટ સ્વાગત[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
may 2019
(ગતાંકથી આગળ) શ્રીશ્રીમા નર્મદામૈયાની અશેષકૃપાથી વિકરાળ અવરોધ પાર પડ્યો. હવે આવ્યું ગામ મોટી ચિંચલી. રસ્તાની ધાર પર એક નાનકડો આશ્રમ. નાનું એવું ફળિયું અને એક[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2019
૨૬મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સાંજે ટાકાખલથી નીકળીને એક કિ.મી. દૂર આવેલ ખડેશ્વરી બાબાના નીરવ અને શાંત આશ્રમે રોકાયા. ૨૭ જાન્યુઆરી, ૨૦૧૫ના પ્રાત :કાળે ‘એક સંન્યાસી’[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
march 2019
૨૨ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સવારે નિત્યક્રમ પૂર્ણ કરી નર્મદે હરના સાદ સાથે ૬ કિલોમીટર દૂર બલગાંવમાં મૌનીબાબાના (નારાયણબાપુ) આશ્રમે પહોંચ્યા. મા નર્મદાના તટ પર સ્મશાન[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2019
આશ્રમના બીજા એક સાધુ મુન્ના મહારાજે ખૂબ જ પ્રેમથી ચૂલા ઉપર ટિકળ (મોટીજાડી ભાખરી) અને દાળ બનાવ્યા હતા. મુન્ના મહારાજ ચીલમના ભારે રસીયા. સાંજના જપધ્યાન[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2019
કઠોરા અદ્ભુત ગામ. ત્યાં પેસતાંની સાથે જ નાનામોટા બધા જ ‘નર્મદે હર’ કહીને નર્મદા તટે ગામના આશ્રમમાં રોકાવા વિનંતી કરવા લાગ્યા. આ ગામ વિશે સાંભળવામાં[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 માદામ કાલ્વે
january 2019
ઈશ્વરના સાંનિધ્યમાંં રહેનાર એક વ્યક્તિ સાથે પરિચય થવો મારા માટે અત્યંત સૌભાગ્ય અને આનંદની વાત હતી. તેઓ એક સત્પુરુષ, સંત, દાર્શનિક અને સાચા મિત્ર હતા.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2018
रेवायां स्नानदानादि जपहोमार्चनादिकम् । यः कुर्यात् मनुजः श्रेष्ठः सोऽश्वमेधफलं लभेत्।। રેવામાં સ્નાનદાનાદિ, જપ-હોમાદિ અર્ચના, કરે જે જન પામે છે, સૌ ફલ અશ્વમેધનાં—. નર્મદા પરિક્રમાવાસીઓમાં કહેવત[...]
🪔 સંસ્મરણ
મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
december 2018
ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં[...]
🪔 સંસ્મરણ
શ્રીમાનો સર્વધર્મ સમભાવ
✍🏻 રોશન અલી ખાઁ
december 2018
મેં જ્યારે શ્રીમાનાં પહેલીવાર દર્શન કર્યાં ત્યારે મારી ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. મારા કાકા મુફેતી શેખ અને હમેદી શેખ મને જયરામવાટીમાં શ્રીમાના ઘેર લઈ ગયા.[...]