• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વાર્ષિક અહેવાલ (એપ્રિલ 1987 થી માર્ચ 1988) જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું. તેમને ચરિતાર્થ કરવા માટે[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૪)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ ભણવાને માટે કાઠિયાવાડનાં જુદાં જુદાં[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રીમાનાં સંસ્મરણો - ૨

    ✍🏻 સ્વામી અભયાનંદ

    (શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ “ભરત મહારાજ”ના નામથી પ્રખ્યાત છે.[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (4)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) તેમ છતાં, આપણામાંના ઘણાને લાગે છે કે, મનની શાંતિ માટે આવી લાંબી શરતો પાળવાનું ફાવશે નહિ. એક જ એવો નિયમ હોય તો પાળીએ,[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે.[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

    ✍🏻 સંકલન

    બ્રહ્મ ત્રિગુણાતીત દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર, પ્રકૃતિથી પર. જ્યાં યથાર્થ બ્રહ્મ-જ્ઞાન,[...]

  • 🪔

    ઉત્તિષ્ઠત, જાગ્રત!

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકો નહીં” - - ઉપનિષદનો આ મંત્ર આપણને સાદ કરે છે. અને ઘેરી અજ્ઞાન-નિદ્રામાંથી ઢંઢોળીને જગાડે છે. માનવને તે આદેશ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અભેદાનંદજી મહારાજ સાથે મારો પ્રથમ મેળાપ

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    23મી સપ્ટેમ્બર સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ પાર્ષદો માંહેના એક હતા. તેમનો જન્મ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, 2 ઓક્ટોબર[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (સને 1948 થી માંડીને 1976 સુધી સંવિધાનના આમુખમાં “સમાજવાદ” શબ્દ રાખવા-ન રાખવા વિશે ભારતના અગ્રગણ્ય વિચક્ષણ બુદ્ધિવાદીઓએ મથામણ કરીને આખરે 1976માં તે શબ્દ ભારતીય સંવિધાન[...]

  • 🪔 વાર્તાલાપ

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (1)

    ✍🏻 સંકલન

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ ખાતે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પધાર્યા ત્યારે ગુજરાતના ભાવિકજનો સાથે તા. 9, 10, 11 અને 12 ડિસેમ્બર 1988 દરરોજ સાંજના રસપ્રદ વાર્તાલાપો[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 4

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “બ્રહ્મવાદિન્”, “પ્રબુદ્ધ ભારત” અને “ઉદ્‌બોધન” પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સુશિક્ષિત યુવાનો યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો, તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अंगुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये संनिविष्टः । हृदा मन्वीशो मनसाऽभिक्लृप्तो य एद्विदुरमृतास्ते भवन्ति ।।13।। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमिं विश्वतो वृत्वाऽत्यतिष्ठद्दशांगुलम् ।।14।। पुरुष[...]