• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ શાળાનાં ૨૨૫ વિદ્યાર્થીઓને ગણવેશ અપાયા હતા. શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ભદ્રાયુ વછરાજાની ઉપસ્થિતિમાં તા. ૧૭ જુલાઈના રોજ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા

    ચાલો ખુશની બહેનને મળીએ ખુશની બહેન એનાથી પાંચ વર્ષ મોટી છે. તેની ઉંમર પંદર વર્ષની છે. તે દસમા ધોરણમાં ભણે છેે. તે પોતાના બે ભાઈઓ[...]

  • 🪔

    દિવ્ય સંદેશ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પછી સ્વામી વિવેકાનંદે અમેરિકા તેમજ લંડનમાં ભારતીય આધ્યાત્મિકતાનાં અમૂલ્ય રત્નો વિશે પ્રવચનો આપીને વિદેશના એક મોટા વર્ગને વેદાંતમાં રસ લેતો કર્યો. ૧૮૯૭માં[...]

  • 🪔 પુસ્તક પરિચય

    પુસ્તક પરિચય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્વામી હર્ષાનંદપુરીએ ૨૦૧૨માં બ્રહ્મસૂત્રના શંકરભાષ્યને અનુસરીને ‘વિવેકસૌરભ’ નામે સ્વતંત્ર ભાષ્ય સહ એક પુસ્તક બેંગાલુરુના રામકૃષ્ણ મઠ તરફથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યું છે. આટલી જૈફ અવસ્થાએ[...]

  • 🪔

    સત્સંગ સુધા

    ✍🏻 સ્વામી રામાનંદ સરસ્વતી

    માર્કંડેય આશ્રમ, ઓમકારેશ્વરનાં પૂજનીય અધ્યક્ષશ્રીના આ સંસ્મરણો એમના સહાયક સ્વામી પ્રણવાનંદજીના માધ્યમથી અમને મળ્યા છે. આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં[...]

  • 🪔

    કચ્છના રણપ્રદેશમાં સેવા-વૃક્ષનો અનોખો ઉછેર

    ✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક સંન્યાસીએ એક સમયે કચ્છ રાપરના જિલારવાંઢના ઝાટાવાડા ગામના રણપ્રદેશની મુલાકાત લીધી અને ત્યાંના ગરીબ, અભણ ગ્રામવાસીઓને મળીને એમની જરૂરતોની જાણકારી મેળવી.[...]

  • 🪔 સંસ્મરણ

    માયાવતીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત સ્વામી અત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મીશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. માયાવતીના એમના માણવા લાયક સંસ્મરણો આપણને ૪૦ના દશકામાં પાછા લઇ જાય છે. ‘પ્રબુદ્ધ ભારત’[...]

  • 🪔 ભાવાંજલિ

    સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપઃ સ્વામી નિર્મુક્તાનંદ

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    ગતાંકથી આગળ... બહુ થોડી અને સામાન્ય આવશ્યકતાઓવાળા ઉપેન મહારાજ એક સીધા સાદા માણસ હતા. તેમના કોઈ ઉલ્લેખવા જેવા ભક્તો ન હતા. એટલે એમને ભાગ્યે જ[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ગતાંકથી આગળ... વૃંદાવનની અસહ્ય ગરમીમાં હું માંદી પડી ગઈ. મને તીવ્ર તાવ આવી ગયો અને બેહોશ થઈ ગઈ. ગોપીદીદીએ મારી બહુ સેવા કરી. હું જમીન[...]

  • 🪔 Tu Paramahans Banish

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    ગતાંકથી આગળ... દર્દીઓ પ્રત્યે તેમની ઉદ્વિગ્નતા એક અન્ય સમયે તેમણે એક દર્દી વિશે કહ્યું, ‘ધારો કે તમારો ભાઈ પણ એવો જ હોય તો તમે તેના[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી ગોપેશ્વરાનંદે કહેલી એક વાત યાદ આવે છે. સ્વામી શિવાનંદજીના આચારવિચારની એક અનોખી અને ઉદાત્ત વાત પર એમણે પ્રકાશ ફેંક્યોે છે. ૧૯૧૯ દરમિયાનની[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગતાંકથી આગળ... સ્વામી વિરજાનંદજીએ વારાણસી પહોંચીને ફરીથી એક પત્ર શ્રીશ્રી માને મોકલ્યો. આ પત્ર ત્યાગના સ્વયંભૂ આનંદનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પત્ર આ પ્રમાણે[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે. नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ગતાંકથી આગળ... ૪. સ્વામી વિવેકાનંદજીનો સ્વદેશપ્રેમ દુ :ખી પીડિત માનવપ્રજા માટે સ્વામી વિવેકાનંદનું હૃદય રડી ઊઠતું. સંન્યાસી હોવા છતાં તેમણે ભારતના ગરીબો માટે ધન એકઠું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર પરિમાણોની તમારે ખોજ કરવી જોઈએ. ઉપનિષદોએ એ[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકથી આગળ... જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો કરતાં વધારે માત્રામાં છે. ઇતિહાસનું[...]

  • 🪔 વિવેકવાણી

    આત્મસમર્પણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : એક જિજ્ઞાસુના મનનાં આંતર-ચક્ષુ ક્યારે ખૂલે ? ઉત્તર : ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને[...]

  • 🪔 અમૃતવાણી

    તીર્થયાત્રાનો ઉદ્દેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો ઉદ્દેશ) શ્રીરામકૃષ્ણ - જ્ઞાનીઓ નિરાકારનું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् । तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे जय जय हे महिषासुरमदिर्नि[...]