🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2018
બીદડા (કચ્છ-માંડવી)માં શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્ઘાટન પર્યાવરણની બરાબર જાળવણી થાય તેવા શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્ઘાટન જગન્નાથ સ્નાનયાત્રાના પાવનકારી દિવસે ૨૮ જૂન, ૨૦૧૮ના રોજ માંડવી-કચ્છની નજીક[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
september 2018
અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા બ્રહ્માનું કારનામું આ રીતે ભોજન કરતાં કરતાં ભગવાનની આનંદરસભરી લીલામાં તન્મય થઈ ગયા હતા. એવામાં એમનાં ગાયવાછરુ લીલું ઘાસ ચરતાં ચરતાં[...]
🪔 પ્રાસંગિક
ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ
✍🏻 સંકલન
september 2018
શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન 29 જુલાઈ, 2018ના રોજ સવારના 8:00 થી સાંજના 5:35 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું.[...]
🪔 પ્રાસંગિક
વિશ્વવિખ્યાત ફિલસૂફ-શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
✍🏻 સંકલન
september 2018
5મી સપ્ટેમ્બરે ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર ‘શિક્ષક દિન’ રૂપે ઉજવે છે. તેમનો જન્મ 1888માં સર્વપલ્લીમાં થયો હતો. 1962માં તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ[...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 આનંદબ્રહ્મ
september 2018
ગૃહિણી : મૂરખ, તારાથી એક પણ કામ બરાબર નથી થતું. નોકર : બહેનજી, આદર સાથે વાત કરો, હું તમારો પતિ નથી. * * * પહેલાં[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2018
નર્મદાતટે રામ-જાનકી અને નર્મદાના મંદિર સાથેનો લક્ષ્મણદાસજી મહારાજનો સુંદર, શાંત, સુરમ્ય આશ્રમ. અહીં નર્મદા થોડો વળાંક લે છે અને એ વળાંક ઉપર જ આશ્રમ આવેલ[...]
🪔 પ્રશ્નોત્તરી
વેદાન્ત પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી સ્મરણાનંદ
september 2018
પ્રશ્ન - આજના સમાજમાં કંઈ શુભ-અશુભ જેવું નથી. એક અસત્ય કોઈકને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. અને આપણા શુભેચ્છકો માટે પણ આપણે આપણા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદજી
✍🏻 સંકલન
september 2018
કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના કુટુંબ વિશે ફક્ત એટલું જ[...]
🪔 પ્રાસંગિક
જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના
✍🏻 શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
september 2018
ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ[...]
🪔 આરોગ્ય
ઝેરનાં પારખાં ન હોય
✍🏻 ડૉ. કમલ પરીખ
september 2018
ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ,[...]
🪔 આત્મકથા
ઓ ઓ ઓ, મારો પગ !
✍🏻 અરુણિમા સિંહા
september 2018
રેલ્વેના બે પાટાની વચ્ચે હું પડી હતી. 11 એપ્રિલ, 2011. રાતની શાંતિ ભયાવહ હતી. હું મારા હૃદયમાં અત્યંત વેગે થતા ધબકારા સાંભળી શકતી હતી. હવે[...]
🪔 ચિંતન
દેવાસુર સંગ્રામ
✍🏻 ડૉ. આરતી એન. રૂપાણી
september 2018
આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય[...]
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે
✍🏻 શ્રી ભાણદેવ
september 2018
ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. શ્રીરાધાજી તેમની જ સ્વરૂપા શક્તિ છે. શ્રીરાધાજી[...]
🪔 પ્રેરક પ્રસંગ
સંદીપસિંઘની સંઘર્ષગાથા
✍🏻 શ્રી પ્રકાશભાઈ ભટ્ટ
september 2018
જીવલેણ ઇજામાંથી હોકીના મેદાનમાં પાછા ફરવાની સંકલ્પ યાત્રા શ્રી સંદીપસિંઘ ભારતીય હોકીટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ખેલાડી. ટીમના નિષ્ણાત ડ્રેગફ્લીકર, ફૂલબેકમાં રમનાર ખેલાડી અને પેનલ્ટી[...]
🪔 ચિંતન
સેવાપરાયણતા
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
september 2018
સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી સતીને કહે છે, सर्वभूतसुहृद् देव[...]
🪔 અધ્યાત્મ
પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
september 2018
સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2018
પોતાની ક્ષુદ્ર વાસનાઓથી પર હોય તેવું એક લક્ષ્ય આપણી પ્રવૃત્તિઓનું હોવું જોઈએ અને આ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ. આપણી બધી ક્રિયાઓ કે બધાં[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
september 2018
શ્રીકૃષ્ણ આટલા પ્રવૃત્તિશીલ શા માટે હતા ? પછીના શ્ર્લોકમાં એ તેનો ખુલાસો આપે છે : यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित:। मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યાંથી સવાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 2018
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા[...]
🪔 અમૃતવાણી
શ્રી વૃંદાવન દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2018
તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
september 2018
तथा वदन्तं शरणागतं स्वं, संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसार्द्रदृष्ट्या, दद्यादभीतिं सहसा महात्मा ।।41।। આ રીતે સંસારરૂપી દાવાનળના તાપથી દાઝીને પોતાના શરણમાં આવેલ શિષ્યને કરુણાભરી દ્રવિત નજરે[...]