🪔 ચિત્રકથા
બ્રહ્મ અને જગત
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2020
🪔 સચિત્ર વિજ્ઞાન
તારાઓનું જીવનચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2020
બ્રહ્માંડમાં નાનાથી લઈ વિરાટકાય કદનાં વિભિન્ન તારાઓ હોય છે. જન્મથી લઇ મૃત્યુ સુધી તેઓ વિભિન્ન તબક્કાઓમાંથી પસાર થાય છે.
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
september 2020
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં નિયમિત લાઈવ સ્ટ્રીમ કાર્યક્રમો દરરોજ સંધ્યા આરતી, સ્તોત્ર, ભજનો અને દર એકાદશીના દિવસે શ્રીરામનામ સંકીર્તનના કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા લાઈવ સ્ટ્રીમ[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
september 2020
જરાસંધ સાથે યુદ્ધ આવો નિર્ણય કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની ભીતર એક આકર્ષક, અદ્ભુત અને દુર્ગમ નગરની રચના કરી. આ નગરની રચના અને નિર્માણ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ[...]
🪔 આત્મકથા
અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો
✍🏻 અરુણિમા સિંહા
september 2020
ગતાંકથી આગળ... ફરી સતત ચાલીને અમે ગૌમુખ પહોંચ્યાં ત્યારે ચાર વાગ્યા હતા. તે સ્થળના અદ્ભુત સૌંદર્યથી હું અત્યંત આશ્ચર્ય પામી ગઈ. તે હિમનદીઓ જાણે મને[...]
🪔 પ્રેરક પ્રસંગ
માનવીના પ્રકાર.....સાચો બ્રાહ્મણ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
september 2020
માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે[...]
🪔 આરોગ્ય
ઈમ્યુનીટીને અકબંધ રાખવા શું ખાશો?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
september 2020
કોરોનાનો કેર હવે તો આપણાં શહેર અને ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કોરોનાથી કેવી રીતે બચવું તેના માટે માસ્કથી માંડીને સ્ટરીલાઈઝેશન સુધીની પ્રક્રિયાઓ સૂચવાય છે.[...]
🪔 પ્રાસંગિક
શુદ્ધ કર પ્રબુદ્ધ કર
✍🏻 શ્રી ઉમાશંકર જોષી
september 2020
વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય[...]
🪔 પ્રાસંગિક
વ્યવહારુ વેદાંત
✍🏻 સ્વામી અભેદાનંદ
september 2020
કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ. આવા વિચારો હકીકતથી ઊલટા છે. દુનિયામાં પ્રવર્તમાન[...]
🪔 પ્રાસંગિક
કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી[...]
🪔 પ્રાસંગિક
પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
september 2020
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]
🪔 પ્રાસંગિક
મારી ભ્રમણગાથા
✍🏻 સ્વામી અખંડાનંદ
september 2020
હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
september 2020
ગતાંકથી આગળ આજે ૧૩ માર્ચ ૧૯૨૩, મંગળવાર. કાલે વારુણી (ગંગાસ્નાન). રાત્રે દસ વાગે એક ભક્ત કલકત્તાથી આવ્યા. આ સ્થાન કલકત્તાથી ૧૪૪ માઇલ દૂર એક નાનું[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2020
ગતાંકથી આગળ... પોતાના સાધનાકાળમાં જો આપણે સારા, પવિત્ર, ગહન, આધ્યાત્મિક ભાવસંપન્ન અને બુદ્ધિમાન લોકોનો સંગ ભલે મેળવી ન શકીએ, પરંતુ મૂર્ખાઓ અર્થાત્ સાંસારિક ભાવમાં લિપ્ત[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
september 2020
ગતાંકથી આગળ... પછી ત્રીજું ને છેલ્લું આવે છે प्रत्यगात्मभूताश्च, ‘પોતાના અંતરાત્માની સૌથી નિકટ.’ આ શરીર આપણું બહિરંગ છે અને જ્ઞાનતંતુતંત્ર અને ઇન્દ્રિયતંત્ર અંતરંગ છે અર્થાત્[...]
🪔 સંસ્મરણ
ધર્મપરિષદના મંચપર
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
september 2020
આ વિશ્વધર્મપરિષદ ભરવાનો મૂળ હેતુ, એક પ્રખ્યાત અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મગજમાં મનુષ્યજાતિની વિચારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ખ્યાલ આપે એવી એક પરિષદ ભરાય[...]
🪔 સંપાદકીય
ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 2020
‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. બીજા શબ્દ બોલતાં પહેલાં એ[...]
🪔 અમૃતવાણી
જીવ-શિવ ભેદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2020
પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે. એ[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
september 2020
एषाऽऽवृत्तिर्नाम तमोगुणस्य शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा । सैषा निदानं पुरुषस्य संसृतेविर्क्षेपशक्तेः प्रवणस्य हेतुः ।।113।। જેના દ્વારા વસ્તુ જેવી છે, તેવી જ જણાતી નથી, તે તમોગુણની ‘આવૃત્તિ’ અથવા[...]