🪔 શિક્ષણ
શ્યામાસુંદરીદેવી
✍🏻 પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણા
August 2010
શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી સારદા મઠ, દક્ષિણેશ્વર, કોલકાતાના સૌજન્યથી તેમના અંગ્રેજી અર્ધવાર્ષિક સામયિક ‘સંવિત’ના માર્ચ ૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણાના અંગ્રેજી લેખનો શ્રી[...]
🪔 શિક્ષણ
વિદ્યાર્થીઓને કેળવવાની કળા
✍🏻 કાંતિલાલ બી. દોંગા
October 2009
(પી.જી. વિજય સેરીચંદ અને શૈલેશ આર. શુક્લે ૧૯૯૪-૯૫માં હાથ ધરેલ કેઈસ સ્ટડીઝમાંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. - સં.) જો રંધાતાં[...]
🪔 શિક્ષણ
આચાર્ય દેવો ભવ
✍🏻 એસ.કે. ચક્રવર્તી
August 2009
(મેનેજમેન્ટ સેન્ટર ઓફ હ્યુમન વેલ્યુઝ, ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતાના પ્રાધ્યાપક અને સંવાહક શ્રી એસ.કે.ચક્રવર્તીના ‘વિઝડમ લીડરશીપ’ ગ્રંથમાંથી ‘આચાર્ય દેવો ભવ’ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ[...]
🪔 શિક્ષણ
શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન
✍🏻 એસ.જી. માનસેતા
June 2009
(ફક્ત ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) પ્રિય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, ધો.૧૦-૧૨ બોર્ડની એકઝામ પૂરી થઈ. હવે પરિણામ પછી કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું તે તમારા[...]
🪔 શિક્ષણ
શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન
✍🏻 એસ.જી. માનસેતા
May 2009
(ફક્ત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) ધો. ૧૨ સાયન્સ પછી શું? ધો. ૧૦ પાસ વિદ્યાર્થીએ સાયન્સ લેવું કે કોમર્સમાં જવું કે ડિપ્લોમા કોર્સ કરી આગળ[...]
🪔 શિક્ષણ
સદાચારી માતપિતાનાં કર્તવ્યો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2008
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી થયેલી પ્રશ્નોત્તરીની નોંધ વાચકોના લાભાર્થે[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૫
✍🏻 સંકલન
October 2008
વિવિધ સ્પર્ધાઓનું આયોજન : તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીના મનને કુશાગ્ર અને ઉત્કટતાવાળું રાખે છે. દર ત્રણ મહિને કે છ મહિને અહીં આપેલ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓ[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૪
✍🏻 સંકલન
September 2008
ઔપચારિક મૂલ્યલક્ષી કેળવણીનું પૂર્વ પગલું : બાલક સંઘ આપણા સમાજમાં અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સર્વત્ર મૂલ્યનિષ્ઠ કેળવણીની આવશ્યકતાની જબરી જાગૃતિ ઉદ્ભવી છે, એ આપણા માટે એક[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૩
✍🏻 સંકલન
August 2008
સ્વામી વિવેકાનંદ પ્રેરક આદર્શ રૂપે : એક અનંત પ્રેરણાદાયી આદર્શ રૂપ મહામાનવ અને એમના મનના સ્વાભાવિક મહાનાયક રૂપે ભારતના લાખો યુવાનો માટે આજે પણ સ્વામી[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૨
✍🏻 સંકલન
July 2008
તમારા બાળકની સરખામણી બીજા સાથે ન કરો : તમારા બાળકને તેના મિત્ર કે ભાઈબહેન સાથે સરખાવવાનું બંધ કરવું. દરેક બાળક પોતાના વલણ રુચિ અને સામર્થ્યમાં[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૧
✍🏻 સંકલન
June 2008
ચારિત્ર્ય ઘડતરના બે પ્રભાવક સાધન એટલે હાલરડાં અને વાર્તાકથન : બાળકના જન્મ પછી માતા હાલરડાં દ્વારા પ્રત્યક્ષ અને મોટો પ્રભાવ પાડી શકે છે. દુ:ખની વાત[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2008
બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાવું જોઈએ. મૂલ્યનિષ્ઠ વિચારોને આત્મસાત્[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૦
✍🏻 સંકલન
May 2008
(માર્ચ ૨૦૦૮થી આગળ) સત્યનિષ્ઠ બનવું : આપણા શાસ્ત્રો દૃઢપણે ઉચ્ચારે છે કે અંતે સત્યનો જ જય થાય છે. આપણો રાષ્ટ્રિય આદર્શ ‘સત્યમેવજયતે’ આ સત્યની આપણને[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૯
✍🏻 સંકલન
March 2008
આદર્શોનું જીવનમાં આચરણ આ બંને આદર્શ (ત્યાગ અને સેવા)ના આચરણની પદ્ધતિ : જેવા આ આદર્શોને આપણે જાણી લઈએ કે તરત જ બીજું પગલું એને જીવનમાં[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૭
✍🏻 સંકલન
January 2008
(ગતાંકથી આગળ) મૂલ્યનિષ્ઠ જીવન જીવો. એટલે જ આપણી આજની યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતરના રાષ્ટ્રિય મિશનનો પ્રારંભ તમારાથી જ - માતપિતા અને શિક્ષકથી થાય છે. સૌ[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૬
✍🏻 સંકલન
December 2007
શ્રીરામકૃષ્ણની વિલક્ષણ સત્યનિષ્ઠા પિતા પાસેથી વારસા રૂપે મળી હતી : અત્યારે સમગ્ર વિશ્વમાં લાખો લોકો જેને પૂજે છે એવા શ્રીરામકૃષ્ણદેવ બધા સદ્ગુણોના આદર્શ રૂપ છે.[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૫
✍🏻 સંકલન
October 2007
(ગતાંકથી આગળ) ૪. વ્યક્તિગત ઉદાહરણોની પ્રભાવક શક્તિ ચારિત્ર્ય ઘડતરનું મહત્ત્વ. બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે આવા પ્રયાસો પ્રભાવક બની રહે છે : * પોતાના વ્યક્તિત્વના આધ્યાત્મિક[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૪
✍🏻 સંકલન
September 2007
(ગતાંકથી આગળ) ૩. માનસિક બેચેની પહોંચાડતું મૂલ્ય : વિચાર-વિનિમય - એનાં કારણો અને ઈલાજો આપણે ગુલામ છીએ. જ્યાં આપણાં બાળકો સ્વાભાવિક રીતે મૂલ્યોને આત્મસાત્ કરી[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૩
✍🏻 સંકલન
August 2007
(ગતાંકથી આગળ) પૈસા રળવાની હાયહોયમાં કુટુંબ માટે સમય મળતો નથી. પશ્ચિમની જીવનશૈલીના ચીલે ચાલવા જતાં આપણો સમાજ પૈસા રળીને એને ખર્ચી નાખવાના અને વળી કમાવાની[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૨
✍🏻 સંકલન
July 2007
(ઘ) સ્થાવર મિલકતના અતિસમૃદ્ધ વેપારી શ્રીકુલકર્ણી પોતાના એક માત્ર પુત્ર સંદીપને ખિસ્સાખર્ચીની મોટી રકમ છુટ્ટે હાથે આપતા. નવમા ધોરણમાં ભણતા નાના છોકરાને આવી રીતે પંપાળતા[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૧
✍🏻 સંકલન
June 2007
રામકૃષ્ણ મિશન, શિક્ષણમંદિર, બેલૂર મઠના સચિવ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘પેરેન્ટ્સ એન્ડ ટિચર્સ ઈન વેલ્યૂ એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ શિક્ષણ જગત માટે[...]
🪔 શિક્ષણ
બાળકધર્મ
✍🏻 સાધુ નાગમહાશય
May 2007
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય અને એક સાધકપુરુષ સાધુ નાગમહાશયે મૂળ બંગાળીમાં લખેલ ‘બાલકદેર પ્રતિ ઉપદેશ’નો સ્વામી પરપ્રેમાનંદે અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 શિક્ષણ
શિક્ષકના શિક્ષણમાં મૂલ્ય અભિમુખતા
✍🏻 એ. એન. મહેશ્વરી
December 2006
‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2006
(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ભાવાનુવાદ) શિક્ષકો માટે[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2006
ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી છે! ભર્તૃહરિ ‘નીતિશતક’ના શ્લોક ૭૫માં[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2006
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher - as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે.[...]
🪔 શિક્ષણ
સંસ્થાઓના પ્રકાર
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
September 2005
કોલેજ આપણા દેશની સમાજસેવી સંસ્થાઓના મર્યાદિત સંસાધનોને જોતાં એમ કહી શકાય કે બૌદ્ધિક કેળવણીનું કાર્ય બહારની કોલેજોને સોંપીને અગાઉ વર્ણવેલ યુવક-યુવતીઓ માટે ભિન્ન ભિન્ન છાત્રાલય[...]
🪔 શિક્ષણ
સંસ્થાઓના પ્રકાર
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
August 2005
શાળા-કોલેજ તરુણ અવસ્થામાં પહોંચતાં પહેલાં આપણા બાળકો માટે એક છાત્રાલયને સ્થાને સુયોગ્ય રીતે ચલાવાતું વિદ્યાલય સારી એવી સેવા આપી શકે છે. આ વિશે આપણે હંમેશાં[...]
🪔 શિક્ષણ
નૂતન હિંદુ ધર્મના આદ્ય કલ્પક અને દૃષ્ટા સ્વામી વિવેકાનંદ
✍🏻 ઉશનસ્
July 2005
શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા - ‘ઉશનસ્’ અનુગાંધી યુગીન ગુજરાતી કવિ છે. વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. એમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ[...]
🪔 શિક્ષણ
સંસ્થાઓના પ્રકાર
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
July 2005
(ગતાંકથી આગળ) આપણા આનંદની વાત એ છે કે ઈશ્વરની કૃપાથી રામકૃષ્ણ મિશન તથા દેશનાં અન્ય સામાજિક સેવા સંગઠનોના તત્ત્વાવધાનમાં ભિન્ન ભિન્ન પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો પહેલેથી[...]
🪔 શિક્ષણ
નારીશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
June 2005
(ગતાંકથી આગળ) અસામાન્ય પ્રતિભાવાળી કેટલીક ગણીગાંઠી બાલિકાઓ માટે ઉચ્ચતર શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. એનાથી જ્યારે ઇચ્છા થાય ત્યારે મહિલાચિકિત્સા હોસ્પિટલની અધિક્ષિકાઓ કન્યાશાળામાં શિક્ષિકાઓ, મહિલા કોલેજમાં[...]
🪔 શિક્ષણ
નારીશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
May 2005
(ગતાંકથી આગળ) શતાબ્દીઓ સુધી જંગલી લોકોના હાથે સંરક્ષણની આવશ્યકતાએ નારીઓને દુર્બળ, અસહાય અને પરાધીન બનાવી દીધી છે. સ્વામી વિવેકાનંદે બરાબર કહ્યું છે : ‘એમને સર્વદા[...]
🪔 શિક્ષણ
નારીશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2005
(ઓક્ટો. ’૦૪ થી આગળ) આપણા આદર્શ મૂળત: આધ્યાત્મિક છે. અને એ બધા આદર્શો વિભિન્ન સામાજિક પરિસ્થિતિઓ પ્રમાણે સમયે સમયે આપણી સામાજિક સંરચનાનું નિર્ધારણ કરતા રહે[...]
🪔 શિક્ષણ
નારી શિક્ષણ - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
October 2004
(ગતાંકથી આગળ) આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ માટેનું ભોજન બીજા માટે વિષ જેવું બની[...]
🪔 શિક્ષણ
નારી શિક્ષણ - ૧
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
September 2004
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો પડશે. આ જ એક માત્ર પથ છે...[...]
🪔 શિક્ષણ
બોધકથા
✍🏻 સંકલન
August 2004
કાવડનું અદ્ભુત માટલું એક ભિસ્તી દરરોજ નદીએથી પાણી ભરીને ઘરે લઈ જતો. પોતાના ખભે રાખેલી કાવડની બંને બાજુએ એક એક માટલું રહેતું. એને તે ‘અદ્ભુત[...]
🪔 શિક્ષણ
શિક્ષક
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
August 2004
(ગતાંકથી આગળ) શિક્ષકનું ચારિત્ર્ય એ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ વાત છે. આ મૌન સંકેત દ્વારા વિદ્યાર્થીઓના મન પર ક્રિયાશીલ પર્યાવરણનું એક પ્રબળ તત્ત્વ બની રહે છે.[...]
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
June 2004
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા છે.. વિદ્યાર્થીને બાળપણથી જ એક[...]
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
May 2004
(ગતાંકથી આગળ) પાઠ્યક્રમ સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે આઠ વર્ષ સુધી વ્યાવસાયિક પ્રશિક્ષણની સાથે મફત[...]
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2004
ભાષા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય હેઠળ કરેલી કોઈ પણ ઉન્નતિ મૂલ્યહીન છે.’[...]
🪔 શિક્ષણ
વ્યાવસાયિક પ્રશિક્ષણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
March 2004
સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આપણે ટેકનિકલ શિક્ષણ તથા એ બધી બાબતોની આવશ્યકતા છે, જેનાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, લોકો નોકરીની શોધમાં અહીંતહીં ભટકવાનું છોડી દે,[...]
🪔 શિક્ષણ
ચરિત્રનિર્માણ - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
December 2003
(ઓક્ટોબર, ૦૩ થી આગળ) આ રીતે એમનામાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યે એક જ્વલંત પ્રેમ જગાડવા માટે સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવા પડશે. આમ જોઈએ તો[...]
🪔 શિક્ષણ
ચરિત્રનિર્માણ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
October 2003
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે જીવનઘડતર, મનુષ્યનું નિર્માણ તથા ચારિત્ર્યનું ઘડતર કરવામાં સહાયક બને એવા વિચારોની આપણે આવશ્યકતા છે. જો તમે કેવળ પાંચ જ[...]
🪔 શિક્ષણ
આપણું હાલનું કર્તવ્ય
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
September 2003
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જ્યારે તમારી પાસે એવા લોકો હશે કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર હોય, મેરુદંડ સુધી[...]
🪔 શિક્ષણ
આપણું ઉત્તરદાયિત્વ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
August 2003
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે - એમના ઘર સુધી[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૩
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
July 2003
ગ્રામ્ય વિસ્તારોની ચારે બાજુએ એક લક્ષ્મણરેખા દોરીને વસ્તુઓના આવાગમનને રોકી શકે એવું હવે કોણ છે? ગ્રામીણ સંરચનાના મૂળ કેન્દ્રવર્તી સિદ્ધાંત ભૂલી જવાને કારણે અત્યારે આપણી[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
June 2003
(ગતાંકથી આગળ) સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૧
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
May 2003
શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે.[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણી
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
April 2003
સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં[...]
🪔 શિક્ષણ
બાળકો
✍🏻 ખલિલ જિબ્રાન
April 1998
તમારાં બાળકો તે તમારાં બાળકો નથી. પણ જગજીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે. પણ તમારામાંથી આવતાં નથી. અને[...]