• 🪔 શિવાનંદ વાણી

    જપ કેવી રીતે કરવો?

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા[...]