• 🪔

    શ્રીરામકૃષ્ણ પૂંથી

    ✍🏻 અક્ષયકુમાર સેન

    હવે આવ્યા ભક્ત એક મહેન્દ્ર માસ્ટર, સારે કુળે જન્મ, શાખે ગુપ્ત કહેવાય; ઉંમરે અઠ્ઠાવી’ સાલ પાર કરી જાય. શોભીતી સુંદર આંખો તેજે પ્રકાશિત; ગુલાબી વદને[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    ધાર્યો વેશ બરાબર રમણીસમાન; ઘૂંઘટો કાઢ્યો, કે પામે કોઈ ન પિછાન. કરી રંગ બ્હેનો સંગ સારો એક સમય; પછી બોલી, લાજ ખોલી, આપ્યો પરિચય. ગદાઈને[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ, ઘણા લોકો આપે અમંત્રણ. વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર, ચહેરો તેજસ્વી ને સુંદર; વાંકાં સ્હેજ બે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બીજીએક કથા[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ; પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો[...]

  • 🪔 અધ્‍યાત્મ

    શ્રીરામકૃષ્ણગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻  અક્ષયકુમાર સેન

    દક્ષિણેશ્વર - પ્રવેશ (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    દક્ષિણેશ્વર – પ્રવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પેાતાના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ગાથા - ખંડ બીજો

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    રમતમાં યોગાસન-પ્રદર્શન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઇઓને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    કાલીપૂજા અને સ્ત્રી-વેશ ધારણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. શ્રીપ્રભુની બાળલીલા અતિ મનોહર; ધીરે ધીરે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    પોથીલેખન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    બાળ ગદાધર, પ્રભુ પરમ ઈશ્વર, જય જય સર્વે ભક્તજન; ભક્તો સૌને પગે પડી, માગું હરઘડી, પદરજ પતિતપાવન. ક્રમે પ્રભુ વયે વધે, આંક ભણતર મળે, અને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શિવનો આવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરું; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ બીજી એક કથા કહું અપૂર્વ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    વિશાલાક્ષીનો આવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા પ્રભુની જે કામારપુકુરે; ગાએ સુણે[...]

  • 🪔 શ્રીરામકૃણ ગાથા

    ચીનુ શાંખારીએ કરેલી પૂજા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. ભણીને વેદાંત, વેદ, શાસ્ત્રો ને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    પંડિતોનો પરાભવ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. આશ્ચર્ય ઐશ્વર્યપૂર્ણ પ્રભુ લીલા તારી;[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણગાથા

    યજ્ઞોપવીત - ગ્રહણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. મધુર પ્રભુની બહુ બાળલીલા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    પાઠશાળામાં અભ્યાસ

    ✍🏻 અક્ષય કુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ; જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા શ્રીપ્રભુની મહિમાથી પૂર્ણ; ગાઓ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    ગોચારણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્ય શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    વાનરોની સાથે ખેલ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; પાસું રજ ચોટેલી એ સહુને ચરણ. બાલલીલા શ્રીપ્રભુની અતિમનોહર; સુણો મન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીરઘુવીરની પુષ્પમાળા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    સાધુવેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શિવનો આવેશ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ, વાંછલ્પતરું, જય જય ભગવાન, જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ. સુણો મન પ્રભુની સુંદર બાલ્યકથા,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શિશુ વિહાર

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીપ્રભુની જન્મકથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણ-ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    [શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણી પ્રસિદ્ધિ પામ્યો છે. આ ગ્રંથ વાંચીને સ્વામી વિવેકાનંદજીએ તેમના ગુરુભાઈને[...]