🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા
✍🏻 શ્રી ‘મ’
February 2023
શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ
✍🏻 શ્રી ‘મ’
January 2023
ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો? મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણઃ વૈષ્ણવો કહે છે [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન
✍🏻 શ્રી ‘મ’
December 2022
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
એક ઈશ્વર, તેનાં અનેક નામ
✍🏻 શ્રી ‘મ’
November 2022
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
યથાર્થ ઉપદેશ ગ્રંથ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
November 2003
ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
નવયુગનું ભાગવત
✍🏻 સ્વામી ગહનાનંદ
November 2003
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગેર ભાગવત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ભગવાન બે વાતે હસે...
✍🏻 શ્રી ‘મ’
September 2022
ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન
✍🏻 શ્રી ‘મ’
August 2022
સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ગુરુ કેમ કરીને મળે?
✍🏻 શ્રી ‘મ’
July 2022
ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઈશ્વર તો છે આપણા પોતાના
✍🏻 શ્રી ‘મ’
June 2022
ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન
✍🏻 શ્રી ‘મ’
May 2022
શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાનભક્તિરૂપી માખણ
✍🏻 શ્રી ‘મ’
April 2022
શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જેનું જગત છે તે જ સમજાવશે
✍🏻 શ્રી ‘મ’
March 2022
માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા. માસ્ટર ‘ચિન્મય [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય
✍🏻 શ્રી ‘મ’
February 2022
અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
‘પાછા આવજો!’
✍🏻 શ્રી ‘મ’
January 2022
પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો [...]
🪔 ભજન
શ્રીરામકૃષ્ણદેવના પ્રિય ભજનો
✍🏻
February 1991
(બંગાળી ભજન) સકલિ તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમિ, તોમાર કર્મ તુમિ કરો મા, લોકે બોલે કરી આમિ… પંકે બદ્ધ કરો કરી, પંગુરે લંઘાઓ ગિરિ, કારે [...]