🪔 રામકૃષ્ણપ્રસંગ
કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે
✍🏻 સ્વામી સારદાનંદ
February 2023
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા
✍🏻 સ્વામી સારદાનંદ
November 2022
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી
✍🏻 સ્વામી સારદાનંદ
September 2022
(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શું અવતારને પણ સાધના કરવી પડે?
✍🏻 સ્વામી સારદાનંદ
August 2022
ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
✍🏻 સ્વામી સારદાનંદ
July 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન
✍🏻 સ્વામી સારદાનંદ
June 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
April 2022
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
March 2022
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
નીલ આકાશમાં ધવલ બગલાંની હાર
✍🏻 સ્વામી સારદાનંદ
January 2022
ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને [...]
🪔 પુસ્તક પરિચય
અમૃતધારાનું પાન
✍🏻
April 1991
શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ બીજો) સાધક ભાવ લે. સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : કાચું પૂંઠું : રૂ. [...]
🪔
શ્રીરામકૃષ્ણનાં ત્રણ રૂપ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
March 1991
વનમાં જતી વખતે ભગવાન રામનો ઋષિ વાલ્મીકિ સાથે મેળાપ થયો હતો. રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન અંગે ભગવાન રામે ઋષિને પૂછ્યું. વાલ્મીકિએ જે જવાબ આપ્યો [...]
🪔
અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨)
✍🏻 સંપાદકીય
March 1991
(ગતાંકથી આગળ) સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય [...]
🪔
શ્રીરામકૃષ્ણ અને રાષ્ટ્રીય એકતા
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
February 1991
સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર - કલકત્તાના સચિવ છે. તેમનો આ લેખ ૧૯૮૭ના ફેબ્રુઆરી માસના બંગાળી માસિક ‘ઉદ્બોધન’માં પ્રથમ પ્રકાશિત થયો હતો. [...]
🪔
એક સાચા મહાત્મા
✍🏻 પ્રો. મૅક્સમૂલર
February 1991
સુપ્રસિદ્ધ વિદ્વાન - લેખક શ્રી યશવન્ત શુકલ-રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World-Thinkers on Ramakrishna Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે, જે અમે [...]
🪔 સંપાદકીય
અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1991
૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં [...]