🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા
✍🏻 શ્રી ‘મ’
February 2023
શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન
✍🏻 શ્રી ‘મ’
December 2022
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક [...]
🪔
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન
✍🏻 સ્વામી ભજનાનંદ
March 1996
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી [...]
🪔
શ્રી ઠાકુરની દિવ્ય લીલાના રંગમંચના નમૂનેદાર ખલનાયક: હાજરા મહાશય
✍🏻 ક્રાંતિકુમાર જોશી
February 1996
શ્રી ઠાકુરના ખંડમાં, હળવાશની પળોમાં આજે સત્સંગ ચાલી રહ્યો છે. એકાએક શ્રી ઠાકુરે, હાજરાને પ્રશ્ન પૂછ્યો, ‘‘હાજરા! તમારા સૌમાં આધ્યાત્મિકતાનું વિશેષ તત્ત્વ કોનામાં વધુમાં વધુ [...]
🪔
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન
✍🏻 સ્વામી ભજનાનંદ
February 1996
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી [...]
🪔
આપણી ઈન્દ્રધનુષી ક્ષણો
✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા
September 1992
ચિંતનિકા શ્રીરામકૃષ્ણ પરમહંસે નિરંજનનાથના અનેક સંબંધોની વાત કરી છે; એમણે લખ્યું છે કે મારે ‘ઈશ્વર પાસે આનન્દ મેળવવો છે, એમની સાથે રમવું છે.’ શ્રીરામકૃષ્ણદેવનો ઈશ્વર [...]
🪔 દીપોત્સવી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે [...]
🪔
ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
August 1992
15મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ [...]
🪔
શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1992
ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં [...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1994
(શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ [...]
🪔 કથામૃત પ્રસંગ
બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2003
(કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે [...]
🪔
ઉપહાર માનવ જાતને
✍🏻 સુરેન્દ્રનાથ ચક્રવર્તી
June 1992
જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ છે. આ છબિમાં શ્રીરામકૃષ્ણ ઊંડી [...]
🪔
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1992
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની [...]
🪔
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 કાકા કાલેલકર
March 1992
(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના [...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1992
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો [...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
February 1992
શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. સ્થાન : બેલૂર મઠ ૧૯૧૪ ઠાકુર કહેતા : “ત્રણ પ્રકારનાં [...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2002
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર [...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2002
(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે [...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૬
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2002
(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે [...]
🪔 પ્રાસંગિક
સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
January 2002
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ - ભક્તમાલિકા, ભાગ - [...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
January 2002
(કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨) કેશવ અને વિજયનો મતભેદ શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વરચર્ચા અવિરત ચાલુ [...]
🪔 કથામૃત પ્રસંગ
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : તૃતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2001
(કથામૃત ૧/૩/૧-૨ : ૫ માર્ચ ૧૮૮૨) શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એક બાજુએ ઉચ્ચતમ આદર્શની વાતો છે તો બીજી બાજુએ વ્યાવહારિક જગતની ઉપયોગી વાતો પણ છે. અધિકારીભેદ પ્રમાણે [...]
🪔 કથામૃત પ્રસંગ
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન ભાગ -૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
February 2001
(ગતાંકથી આગળ) ત્યારબાદ શ્રીઠાકુરનો એક કઠિન પ્રશ્ન આવ્યો. એમણે પૂછ્યું : ‘તમારી શ્રદ્ધા સાકાર પર છે કે નિરાકાર પર?’ ઈશ્વર સાકાર અને નિરાકાર બાહ્ય દૃષ્ટિએ [...]
🪔 કથામૃત પ્રસંગ
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
January 2001
(સપ્ટેમ્બર, ૨૦૦૦ થી આગળ) પ્રતીક અને પથ પ્રતીકની સહાય વિના કોઈ એ અતીન્દ્રિય વસ્તુને ગ્રહણ ન કરી શકે; પછી ભલે એ પ્રતીક માટીની મૂર્તિના રૂપે [...]
🪔 પાર્ષદ પ્રસંગ
શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
August 2022
શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્ભવ થઈ શકે છે. મેં અજાણ્યે [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ
✍🏻 સેજલબહેન માંડવિયા
August 2022
સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો [...]
🪔 પ્રાસંગિક
મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2022
શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શું અવતારને પણ સાધના કરવી પડે?
✍🏻 સ્વામી સારદાનંદ
August 2022
ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન
✍🏻 શ્રી ‘મ’
August 2022
સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે [...]
🪔
શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો
✍🏻
October 1991
(બંગાળી ભજન) નિબિડ આધારે મા તોર ચમકે ઓ રૂપરાશિ, તાઈ જોગી ધ્યાન ધરે હવે ગિરિગુહાબારસી... અનંત આધાર કોલે, મહાનિર્બાન હિલ્લોલે, ચિરશાંતિ પરિમલ અબિરલ જાય ભાસિ... [...]
🪔
શ્રીરામકૃષ્ણ અને ધાર્મિક સહિષ્ણુતા
✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
October 1991
આધુનિક વિચારધારા ઉપર શ્રીરામકૃષ્ણની અસર વિશે બોલવાની આવશ્યકતા નથી. તે ભારતના ઇતિહાસનો એક અંશ બની ગયેલ છે અને શ્રીરામકૃષ્ણની સિદ્ધિઓ ઉપર ભાર દેવાની જરૂર પણ [...]
🪔
ધર્મોની સંવાદિતાના પ્રતીક શ્રીરામકૃષ્ણ
✍🏻 હોસૈનુર રહમાન
October 1991
રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત આ વિદ્વાન લેખકના પુસ્તક “Sri Ramakrishna- The Symbol of Harmony of Religions’ના થોડા અંશો પ્રસ્તુત કરી રહ્યા [...]
🪔
જેટલા મત એટલા પથ
✍🏻 ડો. ભોળાભાઇ પટેલ
October 1991
જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ [...]
🪔
સમન્વયરૂપ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી અરવિંદ
October 1991
શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મોત્સવ દર વર્ષે કલકત્તાને મૂળમાંથી ઉત્તેજિત કરી મૂકે તેવી ઘટના છે. દક્ષિણેશ્વરના સંતનો જન્મ - આવિર્ભાવ - સાંપ્રત ભારતની એક ઘટના છે એવું [...]
🪔
શ્રીરામકૃષ્ણનો માનવતાવાદ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October 1991
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ફરી ફરી ઉચ્ચારિત થયો છે એ જ શાશ્વત મંત્ર ‘બ્રહ્મ સત્ય, [...]
🪔
સાચી પૂજા
✍🏻 સ્વામી ગહનાનંદ
September 1991
રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્રના નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિર સમર્પણ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે આ વર્ષે ૩૦મી જાન્યુઆરીએ જે [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
✍🏻 સ્વામી સારદાનંદ
July 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ગુરુ કેમ કરીને મળે?
✍🏻 શ્રી ‘મ’
July 2022
ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન
✍🏻 સ્વામી સારદાનંદ
June 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઈશ્વર તો છે આપણા પોતાના
✍🏻 શ્રી ‘મ’
June 2022
ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ [...]
🪔 પાર્ષદપ્રસંગ
દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2022
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન
✍🏻 શ્રી ‘મ’
May 2022
શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ [...]
🪔 આનંદ-બ્રહ્મ
શ્રીરામકૃષ્ણદેવની વિનોદપ્રિયતા
✍🏻
February 1998
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. [...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
February 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]
🪔 પ્રાસંગિક
અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
February 1998
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી છે. -સં. શ્રીરામકૃષ્ણ હતા અપરિચિત [...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 1998
અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ [...]
🪔 સંપાદકીય
નમો નમો પ્રભુ વાક્ય મનાતીત...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1998
૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે, [...]