🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2021
કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન
✍🏻 સ્વામી સારદાનંદ
December 2020
શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2020
ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને[...]
🪔 અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2020
સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત[...]
🪔 પ્રાસંગિક
શુદ્ધ કર પ્રબુદ્ધ કર
✍🏻 શ્રી ઉમાશંકર જોષી
september 2020
વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય[...]
🪔 પ્રાસંગિક
કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 2020
શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
august 2020
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન
✍🏻 ભગિની નિવેદિતા
june 2020
સમાધિ અને મૂર્છામાં ભેદ શ્રીરામકૃષ્ણનાં અનેક દર્શનોની પાછળ સદાય માનવીની સેવા કરવાનો દૃઢ સંકલ્પ હોવાથી એ બધાં એક મહાજીવનરૂપે ગ્રથિત થઈ ગયાં છે. આની પછી[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
february 2020
એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને મેં એક છેડેથી બીજે છેડે આવતાંજતાં અને[...]
🪔 પ્રાસંગિક
શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી ચેતનાનંદ
february 2020
મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય. બેટા,[...]
🪔 વિવેચના
શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
april 2019
આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શું છે તે વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્લેપ, પૂર્ણ કામકાંચન ત્યાગી, જેને જગત સાથે કંઈ[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા[...]
🪔 ચિંતન
રામકૃષ્ણ મિશન અને કર્મયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
february 2019
(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ[...]
🪔 સંસ્મરણ
શ્રીઠાકુર સાથેની મારી પ્રથમ મુલાકાત
✍🏻 સ્વામી અભેદાનંદ
october 2018
1884ના જૂનમાં હું શ્રીરામકૃષ્ણ (ઠાકુર)ને મળવા દક્ષિણેશ્ર્વર ગયો પરંતુ ઠાકુર કોલકાતા ગયા હતા. શશીએ મને ઠાકુરનાં દર્શન કર્યા વગર ન જવા સલાહ આપી અને કહ્યું,[...]
🪔 દર્શન સંસ્કૃતિ
શ્રીરામકૃષ્ણદેવનું અનન્ય જીવનદર્શન
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
july 2018
મહાન પ્રેરણાદાયી અને કર્મશીલ સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં યોજાયેલ રાષ્ટ્રિય સેમિનારમાં આપણે સૌ એકઠા થયા છીએ. આપણે બધા ભારતીય સંસ્કૃતિની ગૌરવગરિમામય પાસાંને[...]
🪔 પ્રાસંગિક
પૂર્ણાવસ્થાએ પહોંચેલ સ્વામીજીના ગુરુદેવ
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
july 2018
‘આ સંસારની કોઈપણ વસ્તુ કરતાં ધર્મ વધારે સહેલાઈથી લઈદઈ શકાય છે.’ ‘ઈશ્વરને કેવી રીતે જાણવો?’ ‘તેનું રોજ રોજ નામસ્મરણ કરીએ, એટલે આપણે તેની વધુ ને[...]
🪔 અધ્યાત્મ
અવતારની લીલા અગમ્ય છે !
✍🏻 શ્રી ભાણદેવ
july 2018
અવતારની પારલૌકિક દૃષ્ટિ અવતાર પાસે પોતાની પારલૌકિક દૃષ્ટિ હોય છે. અવતાર પાસે પોતાનું દિવ્યજ્ઞાન- ઉશદશક્ષય ઠશતમજ્ઞળ હોય છે અને અવતારની લીલા, અવતારનો વ્યવહાર આ પારલૌકિક[...]
🪔 સંપાદકીય
‘ગુરુ બિન કૌન બતાવે બાટ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2018
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્સેના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]
🪔 પ્રાસંગિક
ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી ભાણદેવ
february 2018
દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી; કારણ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
february 2018
શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2018
વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના[...]
🪔 સંપાદકીય
સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2018
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2018
મહાત્મા બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ તથા હજરત મહંમદ વિશે તેમજ જૂના વખતના બીજા મહાત્માઓના સંબંધમાં મેં એવું વાંચ્યું છે કે તેઓ કોઈ પણ મનુષ્યની સન્મુખ ઊભા[...]
🪔 સંસ્મરણ
બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
september 2017
બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો[...]
🪔 પ્રાસંગિક
શ્રીગુરવે નમ:
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
July 2017
ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે.[...]
🪔 સંપાદકીય
રામકૃષ્ણ મિશનનાં 120 વર્ષોથી ચાલતાં યુવસેવાકાર્યો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2017
(યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્વભરના 70 દેશોના 400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની 2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં યોજાઈ હતી. તેમાં રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિ રૂપે શ્રીરામકૃષ્ણ[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
may 2017
(અનુ. હર્ષદભાઈ પટેલ) ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્ર્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
april 2017
(અનુ. હર્ષદભાઈ પટેલ) ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ[...]
🪔 સંશોધન
હીરાનંદ શૌકીરામ અડવાણી (શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ સિંધી ભક્ત)
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
march 2017
સર્વધર્મ-સમન્વય-અવતાર શ્રીરામકૃષ્ણદેવ પાસે દૂર સુદૂરથી અનેક ભક્તો દક્ષિણેશ્ર્વર કાલી મંદિર ખાતે તેમનાં દર્શને આવતા. 2200 માઈલ જેટલા દૂરથી હૈદરાબાદ (સિંધ) થી વધુ અભ્યાસાર્થે સિંધી સમાજના[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
march 2017
સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે. જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ પ્રમાણે વર્ણવી હતી :[...]
🪔 પ્રાસંગિક
અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
february 2017
ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી[...]
🪔 સંસ્મરણ
જીવતો જાગતો ધર્મ - શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
february 2017
ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે[...]
🪔 સંપાદકીય
ભગવન્નામ-ગુણ-કીર્તન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
february 2017
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર ઉપાય જણાવે છે : ‘ઈશ્વરનાં[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
january 2017
પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ[...]
🪔 પ્રાસંગિક
પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ
✍🏻 પન્નાબહેન પંડ્યા
january 2017
મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
january 2017
શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા એક વૃદ્ધ ફકીરનો ભેટો[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
december 2016
(અનુ. હર્ષદભાઈ પટેલ) હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા અને દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરને[...]
🪔 દીપોત્સવી
કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
november 2016
કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી આ કલાઓનું વિવેચન કરવાનો વામન[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
october 2016
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, "એક[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી - પૂજા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2016
(ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.) જો તમે બડાબજારના માર્ગાે ઉપર પસાર થયા હો તો તે[...]
🪔 અધ્યાત્મ
રોમરોમમાં રામકૃષ્ણ
✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી
august 2016
ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ
✍🏻 એક સંન્યાસી
july 2016
ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2016
જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ સાંભળ્યું હશે, એવા દૂર દૂરનાં[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
june 2016
ભાઈઓ ! મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા ઊંડામાં ઊંડા તારને સ્પર્શ કર્યો[...]
🪔 પ્રાસંગિક
કલ્પતરુ મહિમાગાન
✍🏻 સચિન દવે
january 2016
ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો અંતર્દ્વેષ એમાં ખૂબ ફાલી હતી[...]
🪔 દીપોત્સવી
સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2015
નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
september 2015
ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ.... શ્રી‘મ’ની સ્મૃતિકથા બંગાળી ‘કથામૃત’ના અંતમાં પ્રકાશકે ગ્રંથકારનું સંક્ષિપ્ત[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
august 2015
ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ.... પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧) અવતાર-સંગ અને અશ્વિનીકુમાર પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
june 2015
નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે, એ વાત આગળના અંકમાં જોઈ, હવે આગળ...[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
may 2015
ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ... પ્રકરણ : ૧૧ (૯ મે, ૧૮૮૭)[...]