🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ
✍🏻 સ્વામી અચલાનંદ
July 2023
(15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા,[...]
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
શરણાગતિ અને કર્મનિષ્ઠા
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
June 2023
(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર[...]
🪔 દીપોત્સવી
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
November 2021
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
august 2020
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]
🪔 પત્ર
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મરણમાળા અને પત્રો
✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
june 2014
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) વિશે શ્રીરામકૃષ્ણ :[...]
🪔
રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૪
✍🏻 સ્વામી વિરજાનંદ
february 2013
(નવેમ્બર ૨૦૧૨ થી આગળ) મારા (સ્વામી વિરજાનંદ) આવ્યાના કેટલાક સમય બાદ યોગેન મહારાજ (સ્વામી યોગાનંદ), કાલી મહારાજ (સ્વામી અભેદાનંદ), અને તુલસી મહારાજ (સ્વામી નિર્મલાનંદ)[...]
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૩
✍🏻 સ્વામી વિરજાનંદ
november 2012
શશી મહારાજને આરતી કરતાં જોવા એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જયારે તેઓ ધૂપ, ધૂણી, અને પખવાજ-મંજીરાની ધૂન સાથે આરતીના અંતિમ સમયે ચામર ઢોળતાં ઢોળતાં ભાવમાં[...]
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૨
✍🏻 સ્વામી વિરજાનંદ
october 2012
ઉદ્બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. મઠ, વરાહનગરના (ગંગા નદીના) પરામાણિક ઘાટ રોડ ઉપર મુન્શીઓના મંદિર પાસે એક જૂના અને જીર્ણ શીર્ણ[...]
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા
✍🏻 સ્વામી વિરજાનંદ
september 2012
ઉદ્બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. સ્વામી વિરજાનંદજી કથિત ૧૯૯૧ની સાલની શરૂઆતમાં એક બપોરે કોલેજમાંથી ભાગીને હું પહેલી વાર વરાહનગર મઠમાં ગયો[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2012
સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]
🪔
શ્રીરામકૃષ્ણ એક ઉત્તમ શિક્ષક
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
November 2003
શ્રીઠાકુર જન્મથી જ શિક્ષક હતા. તેમનું સમગ્ર જીવન એક લાંબો શિક્ષણપાઠ હતો... તેઓ એક નાનું બાળક પણ સમજી શકે તેવી સાદી સરળ ભાષા વાપરતા એ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો
✍🏻 ભગિની દેવમાતા
July 2003
યુ.એસ.એ.ના લા ક્રિસેન્ટામાં આનંદ આશ્રમ- વેદાંત સેન્ટર સાથે સંલગ્ન અને બ્રહ્મલીન સ્વામી પરમાનંદ દ્વારા ચલાવાતા આ કેન્દ્રમાં મૂળ અમેરિકાવાસી ભગિની દેવમાતા એક સાધ્વી હતાં. “Swami[...]
🪔 પ્રાસંગિક
સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
August 2002
એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
July 2001
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]
🪔 શાંતિ
મનની શાંતિ - ૨
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
June 2001
એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ[...]
🪔 શાંતિ
મનની શાંતિ - ૧
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
May 2001
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
🪔 દિપોત્સવી
વેદાંતમાં પૂર્ણતાનો પથ
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
October-November 2000
શ્રીમદ્ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય હતા. એમના પુસ્તક “The Message of Eternal Wisdom ‘માંથી ‘Path to Perfection’ નામના લેખનો પ્રૉ. નલિન ઈ. છાયાએ[...]
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (સંસ્મરણો)
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
August 1994
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૫મી ઑગસ્ટે ઉજવાશે. આ પ્રસંગે તેમના વિશેનાં રસપ્રદ સંસ્મરણો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની[...]
🪔
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
August 1990
ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]
🪔
પ્રયત્ન કરો, પ્રયત્ન કરો
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
July 1990
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક હતા, શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદે તેમને આ સંન્યાસ નામ આપ્યું. આ[...]