• 🪔 પત્રો

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    ૐ અમેરિકા પ્રિય સ્વ...., તમારા વિવાદનો પ્રશ્ન શો છે? આટલું રડવાનું શા માટે? તમને શું થયું છે? સૂવાની આટલી ઇચ્છા કેમ? ‘शेते सुखं कस्तु—समाधिनिष्ठ:।’ સુખપૂર્વક[...]

  • 🪔 સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા

    હિંદુ ઉત્ક્રાંતિવાદ

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી હતી. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત[...]

  • 🪔 સંસ્મરણ

    શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે[...]

  • 🪔 દીપોત્સવી

    નિરુત્સાહ થશો નહીં

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે વિનંતી કરવામાં આવી. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી તુરીયાનંદનો પત્ર

    ✍🏻 સંકલન

    પ્રિય....., તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો.... તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ છે. ચંચળ ન થાવ- ધીર-સ્થિર[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તાના બાગબજારમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકે જન્મગ્રહણ કર્યો. તેનું નામ હરિનાથ. તેઓ જ પછીના સમયમાં સ્વામી તુરીયાનંદ બન્યા. પાંચ[...]

  • 🪔 અધ્યાત્મ

    પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ

    ✍🏻 સ્વામી રાઘવાનંદ

    સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે લાવી. સૂક્ષ્મ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિથી અને[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ: શરણમ્ આલમબજાર મઠ 18-02-1896 પ્રિય હરિમોહન, તમારો માઘ પંચમીનો પત્ર મળતાં સમાચારોથી માહિતગાર થયો. ઉત્સવમાં વ્યસ્ત હોવાથી જવાબ આપવામાં વિલંબ થયો. અહીંનો ઉત્સવ ભવ્યતાપૂર્વક[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ : શરણમ્ શ્રીબદરીનાથ મંગળવાર, ૧૮૮૯ પરમપ્રિય, રાખાલ, આજે ચાર દિવસ થયા શ્રી બદરીનારાયણમાં આવ્યો છું. અતિ રમણીય સ્થળ, અલકાનંદજીની બરાબર ઉપર ચારેકોર ચિરતુષાર મંડિત[...]

  • 🪔 પત્રો

    સ્વામી તુરીયાનંદના પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ : શરણમ્ મઠ, ૪-૧-૧૮૯૬ પ્રિય હરિમોહન, તમારું પોસ્ટકાર્ડ યોગ્ય સમયે મળી ગયું હતું પણ મને અફસોસ થાય છે કે અત્યાર સુધી હું જવાબ ન[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના[...]

  • 🪔

    શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવતા. અત્યારે તો અમે ધ્યાન[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ

    ✍🏻 સંકલન

    સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ કલકત્તામાં શ્રી શ્રીમા[...]

  • 🪔 પ્રાસંગિક

    વચનપાલન અને કાર્યનિષ્ઠા

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે[...]

  • 🪔

    શાંતિ મેળવવાનો ઉપાય

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૨૨/૧/૯૭ના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમણે ૭/૭/૧૯૧૫ના રોજ લખેલ પત્રના અંશો પ્રસ્તુત છે. – સં. આપ[...]

  • 🪔

    ઈશ્વરની શાંતિને હણી લો!

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ.[...]

  • 🪔

    કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    સ્વામી તુરીયાનંદ મહારાજની જન્મતિથિ (૧૫-૧-૧૯૯૫) પ્રસંગે (સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મહારાજે જુદા જુદા સમયે પોતાના વાર્તાલાપ અને પત્રો દ્વારા સ્વામીજી વિશેના પોતાના સંસ્મરણોનું[...]

  • 🪔

    ઈશ્વરની શાંતિને હણી લો!

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) “ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ.[...]

  • 🪔

    શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (7 જાન્યુઆરી) પ્રસંગે ઈશ્વરને ચાહશો તો ઈશ્વર અવશ્ય મળશે. તેઓ તો કરુણામય પ્રભુ; તેમને મેળવવા હોય, તો ખૂબ[...]