🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૯
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2001
ભારતની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી પ્રાચીન મૂળસ્રોત ઋગ્વેદમાં વિશાળ મહાસાગરના ઉલ્લેખ સાથે સાત મહાનદીઓનો પણ ઉલ્લેખ થાય છે. આ સાત મહાનદીઓ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયમાંથી નીકળીને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૮
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2001
(ગતાંકથી આગળ) આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી માટેની એક નવી પદ્ધતિની પરિકલ્પના[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2001
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું આ પુનર્લેખન ભારતીયોએ જ કરવું[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2001
સ્વામી વિવેકાનંદ અને ભારતના ઇતિહાસના પુનર્લેખન આપણે આપણા ઇતિહાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? શું એ આપણા માટે ફળદાયી નીવડે તેમ છે? ખરેખર તો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2001
આર્યોનો નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ બધાં ક્ષેત્રે પુરુષસમોવડી જ ગણવામાં[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2001
(ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ ઊર્ધ્વગામી પ્રગતિ માટેનો અવકાશ નહિવત્[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2001
ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો હતો. આર્યના મૂળસ્થાનની પરિકલ્પના ગમે[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન –૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2001
ડિસેમ્બર ૨૦૦૦ના સંપાદકીય લેખમાં આપણે સ્વામીજીના વેદ અને ઉપનિષદ વિશેના ઉદ્ગારોનું પદ્ધતિસરનું નિરૂપણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, વૈદિક ધર્મના પુનરુત્થાનની પ્રક્રિયામાં તેના ઉપયોગનું મહત્ત્વ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2000
સ્વામી સર્વસ્થાનંદ સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા વૈદિક ધર્મનું સ્વરૂપ નિહાળ્યું તે[...]