🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
December 2021
એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
October 2021
ગતાંકથી આગળ... પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની પરવાનગીનો સંદેશ આપતો એમનો[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
September 2021
ગતાંકથી આગળ... આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
August 2021
ગતાંકથી આગળ... ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યાે. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2021
ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2021
નૈતિકતામાં ક્યારેય બાંધછોડ ન કરનારા અને ઉચ્ચતર આદર્શાે પ્રતિ અનન્યભાવવાળા આ છાત્રવૃંદના સભ્યો અન્ય યુવાન વિદ્યાર્થીઓ માટે હંમેશાં એક આદર્શરૂપ બની રહેશે. તેઓ ચુસ્તપણે નૈતિકતાવાળું[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2021
‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
october 2015
ગયા અંકમાં બંગાળમાં પડેલા ભયંકર દુષ્કાળ વખતે ‘દુ :ખીદેવો ભવ’ના આદર્શ સાથે સેવા કાર્ય માટે લીધેલા નિર્ણય વિશે વાંચ્યું, હવે આગળ ... ખરા હૃદયના આધ્યાત્મિક[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2015
ગયા અંકમાં વિવેકાનંદ યુનિવર્સિટી, સારદાપીઠ, સારદામઠ વગેરેની સ્થાપનાની ભૂમિકા વિશે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને તેમણે (સ્વામી વિરજાનંદે) એક વખત જે કાંઈ[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
august 2015
ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદના તેઓના સચિવ તેમજ પરમાધ્યક્ષ કાળનાં સંસ્મરણો વાંચ્યાં, હવે આગળ ... સ્વામી વિરજાનંદજીના જીવનનું મુખ્ય ધ્યેય પોતાના ગુરુદેવની આજ્ઞાઓનું, એમનાં બધાં[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2015
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદ દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા તથા જીવનચરિત્રનું સંપાદન તથા શ્યામલાતાલમાં અવસ્થાન ઈત્યાદિ પ્રસંગોથી અવગત[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2015
ગયા અંકમાં સ્વામી વિરજાનંદની ગુજરાતની યાત્રા તેમજ સંઘનાં વિભિન્ન પદ પરની કામગીરી અંગે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીની આ જીવનકથા વાંચ્યા પછી સ્વામી શુદ્ધાનંદજીએ પણ[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2015
માયાવતીની મુલાકાત વખતે સ્વામીજીએ વિરજાનંદની કાર્યનિષ્ઠા વિશે ઘણી પ્રશંસા કરી. તેમણે અદ્વૈત આશ્રમના વિકાસમાં પોતાની જાતને પૂરેપૂરી લગાડી દીધી. પોતાના ગુરુબંધુ સ્વામી કલ્યાણાનંદજીના પ્રયાસોથી કનખલ[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
november 2014
(સપ્ટેમ્બરથી આગળ...) યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી ટૂંકાં પગલાં ભરી વિરજાનંદના ટેકાથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં તેમણે ટીકા કરતાં કહ્યું, ‘પહેલાં મારા માટે વીશ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2014
(ગતાંકથી આગળ...) તંદુરસ્તીને કારણે સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે બધા સંન્યાસીઓનો એક ફોટો પડાવ્યો.[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
august 2014
સ્વામીજીએ કાલીકૃષ્ણ અને બીજા ત્રણ બ્રહ્મચારીઓને (સુશીલ-સ્વામી પ્રકાશાનંદ ; કનાઈ - સ્વામી નિર્ભયાનંદ અને યોગેન - સ્વામી નિત્યાનંદ) સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું. વિરજા હોમ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
october 2013
ગતાંકથી આગળ... વારાણસીમાં કાલીકૃષ્ણને ઘરે ઘરે જઈને ભિક્ષાન્ન માગવાનું હતું એટલે આવી પરંપરાગત સંન્યાસીની જિંદગી જીવવાનો એક મજાનો રસાસ્વાદ એમને મળ્યો. વારાણસીમાં એકાદ મહિનો રોકાયા[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2013
ગતાંકથી આગળ... સ્વામી વિરજાનંદજીએ વારાણસી પહોંચીને ફરીથી એક પત્ર શ્રીશ્રી માને મોકલ્યો. આ પત્ર ત્યાગના સ્વયંભૂ આનંદનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પત્ર આ પ્રમાણે[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
august 2013
ગતાંકથી આગળ... મા, એક સંન્યાસીનો વેશ ધારણ કરીને નિરર્થક ભમવાનો મારો ઈરાદો નથી. જ્યાં હું બે ટાણાનું ભોજન મેળવી શકું અને વિના વિઘ્ને આધ્યાત્મિક સાધના[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2013
(ગતાંકથી આગળ) પ્રસંગોપાત્ત આલમબજાર મઠમાંથી સંન્યાસીઓ કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ)ના ઘરે આવતા અને તેનાં ખબરઅંતર પૂછતા. જ્યારે તેઓ ઘેર હતા ત્યારે સ્વામી સારદાનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2013
(ગતાંકથી આગળ) આ સમય દરમિયાન કાલીકૃષ્ણને ગોપાલની માની સેવા કરવાનો અવસર મળ્યો. તેઓ ક્યારેક ક્યારેક મઠમાં થોડા દિવસ રહેવા આવતા. મઠમાં જોડાયા પહેલા કાલીકૃષ્ણ એમને[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2013
(ગતાંકથી આગળ) ત્રણ દિવસ પછી કાલીકૃષ્ણે તેમના પિતાને કહ્યું, ‘મેં ઈશ્વરની અનુભૂતિ કરવાનો નિર્ણય કર્યો છે... મારા હેતુની પ્રાપ્તિ માટે હું વરાહનગર મઠમાં જઈ શકું[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
april 2013
કાલીકૃષ્ણ, ખગેન, હરિપદ અને કુંજ આ ચાર મિત્રોએ એક દિવસ કોલેજમાં ગાપચી મારી અને વરાહનગર મઠ તરફ ઉપડ્યા. કાલીકૃષ્ણની આંખોમાં મુક્તિની ઝંખનાનો અગ્નિ પ્રગટ્યો હતો.[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
march 2013
જ્યારે કાલીકૃષ્ણ તરુણાવસ્થામાં આવ્યા ત્યારે તેની ભીતરની આધ્યાત્મિકવૃત્તિ ધીમે ધીમે પ્રગટ થવા લાગી અને તેનાથી તેઓ અધીર બન્યા. એ વખતે એમના સહપાઠી ખગેન્દ્રનાથ ચેટર્જીથી તેઓ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
february 2013
‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
november 2012
ગતાંકથી ચાલું... એક વખત સ્વામીજી શુદ્ધાનંદની સાથે શ્રી શ્રીમાને મળવા ગયા. જેવા તેઓ માના ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ સ્વામીજીએ પોતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ શ્રી[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
october 2012
ગતાંકથી ચાલું... ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ બેલુરમઠમાં શ્રીરામકૃષ્ણદેવના વિશ્વવ્યાપી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન થયું. ઘણા વક્તાઓએ શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશ વિશે પોતાનાં વિદ્વતાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં.[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2012
ગતાંકથી ચાલું... બીજા એક વરિષ્ઠ સંન્યાસીએ એમની સ્મૃતિરૂપે આવું લખ્યું છે. ‘હું જ્યારે પૂજનીય શુદ્ધાનંદ મહારાજનો વિચાર કરું છું ત્યારે ‘પ્રેમ’ એ એક જ શબ્દ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
august 2012
એપ્રિલ ૧૯૨૬માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની પ્રથમ કોન્ફરન્સ બેલુરમઠમાં સાત દિવસ સુધી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં આ સંસ્થાના હાલના અને ભવિષ્યનાં કાર્ય માટે ઘણા મહત્ત્વના અનેક[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૭
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2012
આ પછી તરત જ ડિસેમ્બર, ૧૯૦૨માં સ્વામી ત્રિગુણાતીતાનંદ સાન્ફ્રાન્સિસ્કોના વેદાંત સેન્ટરનો હવાલો સંભાળવા નીકળ્યા. આની સાથે જ ‘ઉદ્બોધન’ના નવા તંત્રીની પસંદગીનો પ્રશ્ન ઊભો થયો. આ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૬
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2012
શુદ્ધાનંદની તબિયત સુધરતાં સ્વામી નિરંજનાનંદજીની ચિંતામાં મોટે ભાગે રાહત મળી. ચારુચંદ્ર હજી સ્વામીજીના સંપર્કમાં આવવાના હતા. આમ છતાં આ બંને સંન્યાસીઓના પવિત્ર સંગાથે એમના ભાવિ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૫
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2012
એક સાંજે સ્વામીજી વેદાંતનો વર્ગ લેતા હતા. તેમાં શુદ્ધાનંદ અને બીજા શિષ્યો હાજર હતા. સંધ્યા સમય હતો અને મંદિરમાં પૂજાનો સમય થઈ ગયો હતો. સ્વામી[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ - ૪
✍🏻 સ્વામી અબ્જજાનંદ
April 2012
(ગતાંકથી આગળ....) સ્વામી શુદ્ધાનંદજીની સ્મૃતિશક્તિ અદ્ભુત હતી. એમના મનની આ અદ્ભુત સ્મરણશક્તિને લીધે ભગવદ્ ગીતા પરનું સ્વામી વિવેકાનંદનું એક વ્યાખ્યાન પ્રસિદ્ધ થઈ શક્યું. એક વખત[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
March 2012
(ગતાંકથી આગળ) સુધીર હવે અવર્ણનીય અમીકૃપાથી ભર્યા ભર્યા હતા. ધીમે ધીમે એમના વિચારો સ્વામી વિવેકાનંદથી વ્યાપવા લાગ્યા. સ્વામીજી હવે એમના સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશી ચૂક્યા હતા.[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
February 2012
(ગતાંકથી આગળ....) સુધીર પણ ઘરે ન રહી શક્યા. આટઆટલા દિવસોથી જેમની તેઓ રાહ જોતા હતા એમને મળવા તેઓ ખૂબ આતુર બન્યા. વહેલી સવારે તેઓ શિયાલદા[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
January 2012
‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે. ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના આદર્શો,[...]