🪔 વ્યાખ્યાન
શુદ્ધ કર પ્રબુદ્ધ કર
✍🏻 ઉમાશંકર જોષી
September 2011
(વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી ઉમાશંકર જોશીએ જાહેરસભામાં આપેલા પ્રવચનના અંશો પ્રસ્તુત છે. - સં.) વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે[...]
🪔 વ્યાખ્યાન
અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April 2004
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્ઘાટન સંભાષણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 વ્યાખ્યાન
ભાવિ ભારત વિશેનાં મારાં ત્રણ દર્શનો
✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
August 2002
ભારતના રાષ્ટ્રપતિશ્રી ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે હૈદરાબાદમાં તાજેતરમાં જ આપેલા વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભાવિ[...]
🪔 વ્યાખ્યાન
એક જ લક્ષ્ય - વિકસિત મહાન ભારત
✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
April 2002
અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધી, આ[...]
🪔
ગૃહસ્થધર્મ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1993
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે છપરા (બિહાર)માં શ્રીરામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમનું સમર્પણ તા. ૧૧ એપ્રિલ ૧૯૯૨ના રોજ કર્યું હતું.[...]