• 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 1996

    Views: 640 Comments

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 1996

    Views: 850 Comments

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 1992

    Views: 1150 Comments

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ [...]

  • 🪔 યુવજગત

    વ્યક્તિત્વ - વિકાસ

    ✍🏻 સ્વામી નિત્યસ્થાનંદ

    July 2002

    Views: 1050 Comments

    પ્રબુદ્ધ ભારત - એપ્રિલ ૯૫માં અંગ્રજીમાં પ્રસિદ્ઘ થયેલા સ્વામી નિત્યસ્થાનંદજીના મૂળ લેખનો પી.એમ.વૈષ્ણવે કરેલ આ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સર્વ [...]

  • 🪔 યુવ - જગત

    વ્યક્તિત્વ વિકાસ

    ✍🏻

    June 2002

    Views: 880 Comments

    વ્યક્તિત્વ આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ, પોષાક, દેહ અને તેના હાડમાંસ દ્વારા આપણું [...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 1991

    Views: 1170 Comments

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં [...]

  • 🪔 યુવજગત

    દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    September 2021

    Views: 2210 Comments

    ૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા, [...]

  • 🪔 યુવજગત

    પરિવર્તનની ક્ષમતા એ બુદ્ધિમત્તાનું માપ છે

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    September 2021

    Views: 2452 Comments

    સ્વામી વિવેકાનંદની એ એક મહાન ઉક્તિ છે કે તમારે જો વિચાર જ કરવા હોય તો, સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા [...]

  • 🪔 યુવજગત

    વિદ્યાર્થીજગતમાં અસંતોષ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    October 2021

    Views: 2140 Comments

    છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ [...]

  • 🪔 યુવજગત

    સંયમની સાર્થકતા

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    August 2021

    Views: 1920 Comments

    છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છીએ. માનવજાતિની અને ખાસ કરીને યુવાપેઢીના જીવનની પહેલી મોટી મહામારી છે, જેણે આખા [...]

  • 🪔 યુવજગત

    દૃઢ ઇચ્છાશક્તિ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    july 2021

    Views: 3440 Comments

    સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે. [...]

  • 🪔 યુવજગત

    તુલસી સાથી વિપત્તિ કે....

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    june 2021

    Views: 2500 Comments

    મહાભારતના શાંતિપર્વમાં બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મ પાસે રાજકાજ, રાજધર્મ વગેરે અનેક વિષયોની યુધિષ્ઠિર શિક્ષા લ્યે છે. આ ધર્મ પ્રકરણ (વિપત્તિના સમયે)માં રાજાનું શું કર્તવ્ય [...]

  • 🪔 યુવજગત

    વિદ્યાર્થીજીવન માટે પંચશીલ

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    april 2021

    Views: 3150 Comments

    સુભાષિતની એક સૂક્તિ આપણને સરળ વિદ્યાર્થી જીવનઘડતરની પ્રેરણા આપતાં કહે છે- काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च। अल्पाहारी गृहत्यागी विद्यार्थी पंचलक्षणम्।। काकचेष्टा - એક કાગડો હતો. [...]

  • 🪔 યુવજગત

    હનુમાન ચરિત્ર : સ્વામી વિવેકાનંદનો આદર્શ

    ✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી

    april 2021

    Views: 2330 Comments

    (સ્થળ : બેલુર મઠ, સને ૧૯૦૧) સ્વામીજી હમણાં મઠમાં રહે છે. તેમની તબિયત બહુ સારી નથી, પણ સવાર સાંજ તેઓ ફરવા જાય છે. શિષ્યે સ્વામીજીનાં [...]

  • 🪔 યુવજગત

    કર્મ અને સફળતા

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    march 2021

    Views: 2460 Comments

    મૅનેજમેન્ટમાંના અનેક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે- work efficiencyનો. સરળ ભાષામાં આ સિદ્ધાંતનો અર્થ થાય-‘ન્યૂનતમ નિવેશથી મહત્તમ ઉત્પાદન.’ એક વ્યક્તિ નિશ્ચિત સમયગાળાની અંદર કેટલું વધારે કે [...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    January 2021

    Views: 2570 Comments

    પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. [...]

  • 🪔 યુવજગત

    સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    may 2020

    Views: 2450 Comments

    યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન-દોહન કરવું [...]

  • 🪔 યુવજગત

    સ્વામી વિવેકાનંદના જીવનનું પંચામૃત

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    april 2020

    Views: 3060 Comments

    નરેન્દ્ર... પછી નરેન્દ્રનાથ... પછી સચ્ચિદાનંદ... પછી વિવેકાનંદ... કેટલાં નામ ! જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના મહારાજે કહ્યું, ‘સ્વામીજી, તમારું નામ બહુ અટપટું [...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય જ વિજયી બને છે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    april 2020

    Views: 2160 Comments

    માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય [...]

  • 🪔 યુવજગત

    પાયાનો સાચો ધર્મ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    march 2020

    Views: 2290 Comments

    દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની વાત એ છે કે તેમાંના [...]

  • 🪔 યુવજગત

    પુરુષાર્થનો મહિમા

    ✍🏻 શ્રી શરદચંદ્ર પેંઢારકર

    march 2020

    Views: 2290 Comments

    એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું, ‘વાસ્તવમાં [...]

  • 🪔 યુવજગત

    તેં શું કર્યું ?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    august 2019

    Views: 2380 Comments

    ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો [...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 અણ્ણા હજારે

    july 2019

    Views: 2280 Comments

    દેશના, સમાજના સાર્વત્રિક ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત [...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 ડૉ. કિરણ બેદી

    june 2019

    Views: 2130 Comments

    (આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ અૅવોર્ડ પ્રાપ્ત કરનાર દેશનાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર, ૧૯૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કોલકાતામાં રામકૃષ્ણ મઠ અને મિશન [...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2019

    Views: 2370 Comments

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક [...]

  • 🪔 યુવજગત

    નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન યુવાનો ઉત્ક્રાંતિ સર્જી શકે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    april 2019

    Views: 2360 Comments

    મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ પર રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ બે દિવસના આ યુવસંમેલનમાં ભાગ લેવા માટે અહીં એકઠા થયેલા તમને સહુને [...]

  • 🪔 યુવજગત

    ‘લવ ઇન્ડિયા’ - સ્વદેશભક્તિ પરિસંવાદ

    april 2019

    Views: 1950 Comments

    સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ [...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 2019

    Views: 2020 Comments

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયેલી તે અનુભૂતિ પછી વિદાય લેતા પહેલાં મેં તેમને પોરબંદર આવવાના આમંત્રણને યાદ કરાવ્યું. સાથે ને સાથે [...]

  • 🪔 યુવજગત

    ભારત કોકિલા સરોજિની નાયડૂ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    march 2019

    Views: 2190 Comments

    ‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે જીવનની આ અજસ્ર ધારા, જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ લેતી, છોડતી અમૃત વહાવે છે. જન્મમરણના તરંગોમાં [...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2019

    Views: 1990 Comments

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) ડૉ. અબ્દુલ કલામનો પ્રથમ પરિચય મને એમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ’ દ્વારા થયો. હું એમના [...]

  • 🪔 યુવજગત

    નહીં માફ નીચું નિશાન

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    september 2016

    Views: 2520 Comments

    મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી નથી. ખરી વાત છે, ભગવાન [...]

  • 🪔 યુવજગત

    તમે સર્વ શક્તિમાન છો

    ✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

    september 2016

    Views: 2710 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત ન કરી શકો, ત્યારે નિષ્ફળ [...]

  • 🪔 યુવજગત

    નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-૨

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    august 2012

    Views: 4340 Comments

    સ્વામી વિવેકાનંદે લખ્યુંઃ ‘‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા ન હતા [...]

  • 🪔 યુવજગત

    નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    july 2012

    Views: 4280 Comments

    મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી આગાહી કરનાર સ્વામી વિવેકાનંદે પોતાની આકરી જીવનસાધના [...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    April-May 1996

    Views: 1780 Comments

    શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને ઉદ્દેશીને તેમણે જે પ્રેરણાદાયી વાતો [...]

  • 🪔

    આપણો યુવાસમાજ ક્યા માર્ગે?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    May 1994

    Views: 1730 Comments

    તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. ૧.૬૦ લાખ જેટલા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓમાંથી ૬૦ [...]

  • 🪔

    આજનો યુવાન-ત્રિભેટે

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    January 1993

    Views: 1260 Comments

    (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો જાય છે. અલબત્ત, વિશ્વમાં પેઢી અંતરની સમસ્યા [...]

  • 🪔

    જીવન અને મૃત્યુ

    ✍🏻 ડૉ. મનુ કોઠારી

    January 1993

    Views: 1410 Comments

    આપણને મૃત્યુનો ભય છે કારણ કે આપણને આપણી પ્રતિભાના સંપૂર્ણ લયનો ડર છે. જો આપણને સમજાય કે પરમાત્મા જ આત્મારૂપે સર્વમાં સમાયેલ છે તો આપણને [...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 1991

    Views: 5060 Comments

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં [...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    March 1991

    Views: 1591 Comment

    સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી, [...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    January 1991

    Views: 1430 Comments

    પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું [...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻

    January 1991

    Views: 1520 Comments

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત [...]

  • 🪔 વિવેકવાણી

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    January 1991

    Views: 1511 Comment

    ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક [...]