માર્ચ મહિના પૂરતી
નિઃશુલ્ક eBookની ભેટ
શ્રીરામકૃષ્ણદેવની અશેષ કૃપાના પરિણામે સ્વામી ચેતનાનંદજી મહારાજ દ્વારા લિખિત શ્રીરામકૃષ્ણદેવનાં વિવિધ રૂપો વિશે છણાવટ કરતા પુસ્તકનું ગુજરાતી ભાષાંતર eBookના રૂપમાં પ્રકાશિત થઈ રહ્યું છે.
12 માર્ચ, 2024ના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી પ્રસંગે આ eBook આખો માર્ચ મહિનો નિઃશુલ્ક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. ત્યારબાદ 100 રૂપિયામાં આ eBook ખરીદી શકાશે.