કર્મયોગ
નિષ્કામ કર્મ
નિષ્કામ કર્મ (ઈ.સ. ૧૮૯૮ના માર્ચની ૨૦મી તારીખે કોલકાતાના બાગબજારમાં રમાકાંત બોઝ સ્ટ્રીટ નં. ૫૭ના મકાનમાં ભરાયેલી રામકૃષ્ણ મિશનની બેંતાલીસમી સભામાં સ્વામી વિવેકાનંદે ‘નિષ્કામ કર્મ’ [...]
નિઃસ્વાર્થ કર્મ એ જ સાચો ત્યાગ છે
નિઃસ્વાર્થ કર્મ એ જ સાચો ત્યાગ છે આ દુનિયા કાયરો માટે નથી. તેમાંથી નાસવાનો યત્ન ન કરો. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ [...]
કાર્ય એ જ પૂજન
કાર્ય એ જ પૂજન સર્વાેચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ,’ કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે [...]