શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2025
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના યોકોહામાથી તેઓ ‘એસ.એસ.એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા’ સ્ટીમર દ્વારા ૧૪મી જુલાઈએ રવાના થયા અને ૨૫મી જુલાઈના રોજ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો[...]
August 2001
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે[...]
october 2013
શ્રીમા શારદાદેવી
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ઓક્ટોબરથી આગળ... જ્યારે અમે વારાણસીમાં હતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ સુધીરાદીને કહેલું, ‘સુધીરા, રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સ્ત્રી વિભાગમાં પુરુષો[...]
february 2014
🪔 પ્રાસંગિક
જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત[...]
January 2024
સ્વામી વિવેકાનંદ
🪔
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત[...]
January 1994
🪔 વિવેકવાણી
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત
✍🏻 સ્વામી વિવેકાનંદ
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત - ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના નવયુવકો![...]
November 2005
યુવાપ્રેરણા
🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔
યુવા વર્ગના પ્રશ્નો
✍🏻 સંકલન
(પ્રશ્નોત્તરી વિભાગ માટે અનેક સારા સારા પ્રશ્નો મળ્યા છે. બધાને આ વિશેષાંકમાં સમાવી લેવા શક્ય નથી. માટે બાકીના[...]
October-November 1995
🪔
યુવાનોની વિલક્ષણતા
✍🏻 સ્વામી બુધાનંદ
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
January 2009
પાર્ષદ ગણ
🪔 સ્વામી શિવાનંદ
બેલુર મઠની જૂની યાદો
✍🏻 સ્વામી ભાસ્વરાનંદ
(રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્બોધન કાર્યાલય[...]
June 2023
🪔 પાર્ષદપ્રસંગ
બેદરકારને ધર્મલાભ થાય નહીં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં[...]
February 2022
અધ્યાત્મ
🪔
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો[...]
August 1996
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય
✍🏻 સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત[...]
March 2024
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની[...]
January 1998
🪔 પ્રાસંગિક
ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ
✍🏻 સ્વામી પ્રભાનંદ
(૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન[...]
January 2025
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના[...]
December 2020
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष धर्मः । अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम् ॥ २१[...]
January 2009