શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
જ્યોતમાં જાહેરાત આપો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
જ્યોતમાં જાહેરાત આપો
  • 🪔 સંપાદકની કલમે

    હું ગાડી, તમે ‘એન્જિનિયર’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    March 2023

    Views: 3930 Comments

    આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક સરસ વાર્તા કહેતા: એક પંડિતજી નૌકામાં સવાર થઈને ગંગા પાર કરી રહ્યા છે. તેઓ નાવિકને [...]

  • ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    august 2020

    Views: 2360 Comments
  • એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2002

    Views: 560 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ

    ✍🏻 સંકલન

    March 2023

    Views: 2850 Comments

    (11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત [...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર [...]

    january 2015

    Views: 1750 Comments
  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે [...]

    May 2002

    Views: 380 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃપ્રસંગ

    ગૃહિણી રૂપે શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    March 2023

    Views: 4130 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 સંસ્મરણ

    માતૃદર્શનની સ્મૃતિ

    ✍🏻 સ્વામી પ્રભવાનંદ

    મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે [...]

    february 2021

    Views: 2170 Comments
  • 🪔 માતૃપ્રસંગ

    મૂડી રોકાણ અને ધનનો સદ્‌વ્યય

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (શ્રીમા શારદાદેવી છે ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્‌ની પણ મા અને અસત્‌ની પણ મા’. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક [...]

    July 2022

    Views: 3801 Comment

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકપ્રસંગ

    ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    March 2023

    Views: 3640 Comments

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. [...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    સ્વામી વિવેકાનંદની વિનોદપ્રિયતા

    ✍🏻

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના [...]

    October-November 1997

    Views: 1170 Comments
  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૫

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    એક સાંજે સ્વામીજી વેદાંતનો વર્ગ લેતા હતા. તેમાં શુદ્ધાનંદ અને બીજા શિષ્યો હાજર હતા. સંધ્યા સમય હતો અને [...]

    may 2012

    Views: 1620 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2022

    Views: 7215 Comments

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું [...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો અને વ્યસન

    ✍🏻 એ. કે. લાલાણી

    (ડૉ. પ્રકાશકુમાર ટી. પાંભરની મુલાકાત) શ્રી એ. કે. લાલાણી વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ છે. તેમના પુસ્તક ‘હલ્લો [...]

    January 1998

    Views: 1480 Comments
  • 🪔

    હે જગત, મારા પુત્રને મૃદુતાથી શીખવજે

    ✍🏻 અબ્રાહમ લિંકન

    હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે. આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. શરૂશરૂમાં થોડો સમય એને [...]

    October-November 1994

    Views: 1110 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ

    ✍🏻 સંકલન

    March 2023

    Views: 2850 Comments

    (11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક [...]

    June 2022

    Views: 2810 Comments
  • 🪔 પાર્ષદપ્રસંગ

    સંસ્કૃતિના આધારે શિક્ષણ

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક [...]

    December 2022

    Views: 3030 Comments

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી

    ✍🏻 સ્વામી સંદર્શનાનંદ

    December 2022

    Views: 3170 Comments

    (‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. [...]

    July 1997

    Views: 1840 Comments
  • 🪔

    દુઃખનાં મૂળ - અહંકારમાં

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના [...]

    September 1994

    Views: 1760 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    ખુશી-પ્રસન્નતા-આનંદ

    ✍🏻 શ્રી હેમંત વાળા

    March 2023

    Views: 2941 Comment

    (20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત [...]

  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજી અને મનુષ્યનું ભાવિ

    ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

    ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં [...]

    november 2019

    Views: 2730 Comments
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ [...]

    january 2020

    Views: 2010 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    કેન ઉપનિષદ - ૧

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    July 2003

    Views: 580 Comments

    ભૂમિકા આ ઉપનિષદનું નામ ‘કેન ઉપનિષદ’ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ‘કેન’ એવા શબ્દથી એની શરૂઆત થાય છે. (‘કેન’ શબ્દનો અર્થ છે : કોના [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... એક વાર શ્રીરામકૃષ્ણે પોતાની પાસે નિયમિત આવતા અને મુક્તપણે વાત કરતા એક બ્રાહ્મણની વાત કરી. એક [...]

    may 2021

    Views: 2630 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ [...]

    october 2017

    Views: 1760 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (44)

  • Samachar Darshan

    (244)

  • Prasangik

    (309)

  • Jivan Charitra

    (28)

  • Itihas

    (33)

  • Divyavani

    (256)

  • Dhyan

    (65)

  • Chintan

    (132)

અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ