શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
કુંભમેળાનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2025
પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના માધ્યમથી, ૨૩૦૦ સીસીટીવી કેમેરાના માધ્યમથી અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી સમસ્ત કુંભમેળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, કારણ કે દેશ-વિદેશના લગભગ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
સાધુસંગ અને પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક[...]
october 2012
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે.[...]
March 1992
શ્રીમા શારદાદેવી
🪔 સંપાદકીય
પ્રેમ-પાથાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે.[...]
September 1994
🪔
‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’
✍🏻 સ્વામી પ્રભાનંદ
(એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની[...]
August 1992
સ્વામી વિવેકાનંદ
🪔
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
સર્વોત્તમ શાસક ખાસ જરૂર છે ત્યાગની - ત્યાગની ભાવના વિના બીજાની સેવા માટે કોઇ હૈયું રેડીને કામ કરી[...]
April 1998
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
૪. કોલકાતા, ૯ એપ્રિલ, ૧૮૯૯ : સ્વામીજી કહે છે કે એક સાથે ઘણું કાર્ય હાથમાં લઈ લેવું એ[...]
june 2015
યુવાપ્રેરણા
🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર:[...]
December 2022
🪔 યુવ જગત
વ્યક્તિત્વ વિકાસ
✍🏻 સંકલન
વ્યક્તિત્વ આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ,[...]
June 2002
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
બેદરકારને ધર્મલાભ થાય નહીં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં[...]
February 2022
🪔 પાર્ષદપ્રસંગ
પ્રેમ નિર્મળ ભાસ્કર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું[...]
February 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે.[...]
May 1997
🪔 અધ્યાત્મ
ઈશ્વરપ્રેમ અને સંસાર
✍🏻 સંકલન
(સ્વામી તુરીયાનંદજીના કથોપકથન ‘જીવનમુક્તિ સુખપ્રાપ્તિ’માંથી સંકલિત - સં.) ૨૨ જૂન, ૧૯૧૫ શક્તિ તો જોઈએ પ્રેમની. નાનપણમાં મારું મન[...]
february 2019
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી?
✍🏻 દેવદત્ત પટનાયક
ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર[...]
october 2020
🪔 પ્રાસંગિક
શિવાનંદવાણી
✍🏻 સંકલન
એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે;[...]
December 2002
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
ગીતામાં રાજર્ષિની વિભાવના
✍🏻 સ્વામી રંગનાથાનંદ
આધ્યાત્મિક વિકાસમય અને મૂલ્યાભિગામી જીવનના આરંભના યુગમાં પ્રગતિ કરવાને માર્ગે આપણે જઈ રહ્યા છીએ. આપણા જનીનતંત્રની જાળમાં સપડાયેલો[...]
September 2021
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥ (यत्, જેને પ્રાપ્ત કરીને; न[...]
September 2006