શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની અંતર્દૃષ્ટિ એટલી ગહન હતી કે તેઓ પ્રત્યેક ભક્તના પૂર્વ જન્મ અને વર્તમાન જન્મના કર્મના પ્રવાહને [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, [...]
november 2016
🪔
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં [...]
June 1991
શ્રીમા શારદાદેવી
🪔 સંપાદકીય
‘બાપુ, હું તો તમારી દીકરી છું.’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું [...]
December 1997
🪔 સંપાદકીય
નિખિલ જગત માતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
“દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ [...]
December 1990
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ભારતની અધોગતિનું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી [...]
August 2004
🪔 જ્ઞાનયોગ
હૃદયને સાગર જેવું બનાવો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત [...]
June 2022
યુવાપ્રેરણા
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: [...]
November 2022
🪔 યુવ-વિભાગ
યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો
✍🏻 સ્વામી શિવાનંદ
શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના [...]
April-May 1996
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા [...]
March 2023
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના દિવ્યસ્પર્શે સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
(5 ફેબ્રુઆરી, 2023એ સ્વામી અદ્ભુતાનંદજીની તિથિપૂજા છે. આ પ્રસંગે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિ-કથા’ નામક [...]
February 2023
અધ્યાત્મ
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને [...]
June 1993
🪔
ભાગવતમાં ભક્તિની સાધના
✍🏻 સ્વામી તપસ્યાનંદ
(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી [...]
August 1993
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ [...]
august 2020
🪔 પ્રાસંગિક
કોરોનાનું ટેેન્શન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર [...]
june 2021
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત [...]
june 2015
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો [...]
august 2012
અમારા લેખકો
શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક
સ્વામી સુહિતાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક
સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ
સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ
સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
સ્વામી ચેતનાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી