શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2025
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના યોકોહામાથી તેઓ ‘એસ.એસ.એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા’ સ્ટીમર દ્વારા ૧૪મી જુલાઈએ રવાના થયા અને ૨૫મી જુલાઈના રોજ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં[...]
February 2006
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે[...]
march 2015
શ્રીમા શારદાદેવી
🪔
સર્વની માતા (૬)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ[...]
August 1993
🪔 માતૃપ્રસંગ
ગૃહિણી રૂપે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi[...]
March 2023
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
જાણવું એટલે આવરણને દૂર કરવું
✍🏻 સ્વામી વિવેકાનંદ
મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું[...]
September 2000
🪔
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૩
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) શિકાગોની સર્વધર્મ મહાપરિષદમાં પહેલા જ પ્રવચનમાં તેમણે આ જ વિચારને કેન્દ્રમાં રાખ્યો છે, તે ઘણું જ[...]
March 2012
યુવાપ્રેરણા
🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔 યુવજગત
પુરુષાર્થનો મહિમા
✍🏻 શ્રી શરદચંદ્ર પેંઢારકર
એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન[...]
march 2020
🪔 યુવજગત
હનુમાન ચરિત્ર : સ્વામી વિવેકાનંદનો આદર્શ
✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી
(સ્થળ : બેલુર મઠ, સને ૧૯૦૧) સ્વામીજી હમણાં મઠમાં રહે છે. તેમની તબિયત બહુ સારી નથી, પણ સવાર[...]
april 2021
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
પ્રેમ નિર્મળ ભાસ્કર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું[...]
February 2022
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ
✍🏻 સ્વામી અખંડાનંદ
(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.[...]
September 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
શ્રીજગન્નાથ રથયાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક[...]
june 2017
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૩
✍🏻 અક્ષયકુમાર સેન
એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય[...]
October 2008
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ - પયગંબર વિવેકાનંદના ઘડવૈયા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે[...]
March 2000
🪔 પ્રાસંગિક
ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં[...]
January 2024
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
તૈત્તિરીય ઉપનિષદનો એક ભાગ आनन्दस्य मीमांसा, ‘આનંદની મીમાંસા’, શીર્ષક ધરાવે છે. અને એ ઉપનિષદ કહે છે : ‘બધા[...]
may 2018
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... ‘અમૃતનાં સંતાનો’ - કેવું તો મધુર, કેવું આશાસ્પદ નામ ! બંધુઓ, તમને સૌને એ જ મધુર[...]
july 2020