શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2023
ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી પણ સાન્ત (સીમિત) છે, તેથી જે સાપેક્ષ હોય તેની મુક્તિ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
માનવીનું ભાવિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ[...]
february 2018
🪔
શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ[...]
July 1992
શ્રીમા શારદાદેવી
🪔
મનને વશ કરવાનો ઉપાય
✍🏻 સ્વામી વિરજાનંદ
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા[...]
June 1990
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા[...]
January 2021
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
જનજાગરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિકતા છે. તે જો નિર્મળ હશે;[...]
September 1990
🪔 પ્રાસંગિક
વિવેકાનંદે વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપ્યો
✍🏻 એમ. સી. ચાગલા
સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં[...]
january 2019
આ અઠવાડિયાના Top 10 લેખો
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
એક સંન્યાસી
September 2023
ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા
શ્રીરામકૃષ્ણદેવ
September 2023
મહાભારત
સ્વામી રાઘવેશાનંદ
September 2023
અવકાશી ઝરણું
સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
માળામાંના મણકા
ભગિની નિવેદિતા
September 2023
ધ્યાનમૂર્તિ વિવેકાનંદ
સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન
સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો
સંકલન
August 2023
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
સ્વામી સારદાનંદ
July 2022
શીતળા સાતમ
પાંડુરંગ શાસ્ત્રીજી
august 2012
યુવાપ્રેરણા
🪔 યુવ-વિભાગ
નવેસરથી ચારિત્ર્ય-ઘડતર તરફ
✍🏻 સ્ટેફન કોવી
લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે[...]
May 1999
🪔 યુવજગત
નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી[...]
july 2012
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
ચરિત્ર-ગઠન અને ઠાકુર-પૂજા
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર[...]
July 2022
🪔 પાર્ષદપ્રસંગ
શરણાગતિનો સાચો ભાવ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં[...]
January 2022
અધ્યાત્મ
🪔
આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા[...]
July 1996
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ[...]
May 1999
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો[...]
February 2007
🪔 પ્રાસંગિક
ભગવાન શંકરાચાર્ય
✍🏻 બ્રહ્મચારી શાંતિપ્રકાશ
ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ[...]
May 2006
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી[...]
march 2020
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ[...]
december 2017