શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2025
ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણથી જ ઘણા દયાળુ સ્વભાવના હતા. એક વાર બગીચામાં બધા[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નરેન્દ્રમાં નારાયણ-દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પાસે બેસાડીને એક નજરે જોઈ રહ્યા છે. અચાનક તેની નજીક હતા એથીયે વધુ નજીક જઈને બેઠા.[...]
January 2004
🪔 અમૃતવાણી
સાધુસંગ અને પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક[...]
october 2012
શ્રીમા શારદાદેવી
🪔 સંપાદકીય
‘બાપુ, હું તો તમારી દીકરી છું.’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું[...]
December 1997
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા[...]
January 2021
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
આધ્યાત્મિક શક્તિથી જ ભારત પુનઃ જાગ્રત થશે
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં[...]
april 2013
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
‘વિષ્ણુ અને રામ એક જ છે તેમ હું જાણું છું. પરંતુ આખરે કમળનયન રામ મારું સર્વસ્વ છે.’ જે[...]
january 2017
યુવાપ્રેરણા
🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔 યુવજગત
નહીં માફ નીચું નિશાન
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે[...]
september 2016
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ[...]
July 1996
પાર્ષદ ગણ
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ
✍🏻 સ્વામી અચલાનંદ
(15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા[...]
July 2023
🪔 પાર્ષદપ્રસંગ
જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે
✍🏻 સ્વામી પ્રભાનંદ
(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ[...]
January 2023
અધ્યાત્મ
🪔
માનસ સરોવરના ચાર ઘાટ
✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય
પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો[...]
March 1991
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનાં સોપાન
✍🏻 શ્રી ભાણદેવ
અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે[...]
july 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શિક્ષણ “આપવું” એટલે શું?
✍🏻 શ્રી હરેશ ધોળકિયા
માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે[...]
September 2024
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
[શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ[...]
february 1990
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... योग નામના સાદા શબ્દથી ઓળખાતું અને વ્યવહારુ વેદાંત ગણાતું આ તત્ત્વદર્શન આમ ગુરુશિષ્ય પરંપરા દ્વારા અનેક[...]
february 2021
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ઓગણીસમી સદીના આરંભમાં, શ્રીરામકૃષ્ણના પિતા ક્ષુદિરામ ચેટરજીના ગામના જમીનદારે એમને પોતાની તરફેણમાં કોર્ટમાં ખોટી જુબાની આપવા કહ્યું. એમણે[...]
august 2018