શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
“ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2023
આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે જેવું આપણે થોડું અંગ્રેજી શીખીએ એવા જ આપણે “ફૂટ, ફાટ, ઇટ, મિટ!” બોલવા મંડીએ. સાથે [...]
શ્રીરામકૃષ્ણ
🪔 બાળ વિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સાચો ભક્ત
✍🏻
ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી [...]
March 1991
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો [...]
October 2022
શ્રીમા શારદાદેવી
🪔 પ્રાસંગિક
અશાંતિનું કારણ- દોષદર્શન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો [...]
May 2022
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ... એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, ‘જયરામવાટી [...]
september 2015
સ્વામી વિવેકાનંદ
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ
✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે
આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી [...]
december 2013
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩
✍🏻 ઈડા ઍન્સૅલ
(ગતાંકથી આગળ) સવારના પ્રવચન તથા ધ્યાન પછી, સ્વામીજી ભોજન તૈયાર કરવામાં રસ દાખવતા. કેટલીક વખત તેઓ તેમાં મદદ [...]
March 1994
યુવાપ્રેરણા
🪔 યુવજગત
સ્વામી વિવેકાનંદના જીવનનું પંચામૃત
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
નરેન્દ્ર... પછી નરેન્દ્રનાથ... પછી સચ્ચિદાનંદ... પછી વિવેકાનંદ... કેટલાં નામ ! જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના [...]
april 2020
🪔 યુવજગત
ભારત કોકિલા સરોજિની નાયડૂ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે જીવનની આ અજસ્ર ધારા, જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ [...]
march 2019
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
સંસ્કૃતિના આધારે શિક્ષણ
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક [...]
December 2022
🪔 પાર્ષદપ્રસંગ
દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો
✍🏻 સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ [...]
May 2022
અધ્યાત્મ
🪔
ધ્યાન અને શાંતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
(સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમના ‘માનસપુત્ર’ ગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ [...]
February 1996
🪔
નિર્વાણષટકમ્
✍🏻 આદિ શંકરાચાર્ય
मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं [...]
May 1991
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻
હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના [...]
May 2001
🪔 પ્રાસંગિક
નવરાત્રી પર્વ અને નવદુર્ગા
✍🏻
આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ - પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી. [...]
october 2018
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... હવે પછીથી, સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યા પ્રમાણે, ભારતમાં મનની કેળવણી ઉપર ભાર દેવાની પ્રથમ આવશ્યકતા છે. [...]
january 2020
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો [...]
august 2012
અમારા લેખકો
શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક
સ્વામી સુહિતાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક
સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ
સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ
સ્વામી ચેતનાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી