શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
જગન્નાથની રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છે—હર્ષોલ્લાસથી ‘જગન્નાથ સ્વામી નયનપથગામી ભવતુ મે’ બોલીને જગન્નાથ, બલરામ અને[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી[...]
July 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
* સાચો ભક્ત ઈશ્વરને કઈ દૃષ્ટિથી જુએ છે? વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણમાં જગન્નાથને નહીં પણ ગોપીનાથને જ જોતી હતી[...]
March 2003
શ્રીમા શારદાદેવી
🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
આધ્યાત્મિક જીવન અને પવિત્રતા
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના[...]
January 2022
🪔 પ્રાસંગિક
શ્રી શ્રીમા શારદા બાવની
✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર
જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ[...]
december 2017
સ્વામી વિવેકાનંદ
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) ૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું[...]
july 2020
🪔 વિવેકવાણી
ભારતીય નારીનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં[...]
december 1989
આ અઠવાડિયાના Top 10 લેખો
ગીતાતત્ત્વ-ચિંતન
સ્વામી આત્માનંદ
May 2024
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
બુદ્ધપૂર્ણિમા
શ્રી હર્ષદભાઈ પટેલ
May 2024
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
એક સંન્યાસી
May 2024
આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે?
સ્વામી વિજ્ઞાનાનંદ
May 2024
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન
સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2024
અન્ન બ્રહ્મ
સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
વટ સાવિત્રીવ્રત અને તેની કથા
સંકલન
june 2020
શ્રીશંકરાચાર્ય
સંકલન
october 2014
રામકથા
શ્રી મોરારીબાપુ
April 2011
યુવાપ્રેરણા
🪔 સંપાદકીય
યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને[...]
January 1991
🪔
યુવાનોની વિલક્ષણતા
✍🏻 સ્વામી બુધાનંદ
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
January 2009
પાર્ષદ ગણ
🪔 પાર્ષદ પ્રસંગ
ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ
✍🏻 સ્વામી નિખિલાનંદ
મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી[...]
August 2022
🪔 પાર્ષદપ્રસંગ
પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા
✍🏻 સ્વામી નિખિલાનંદ
(સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક[...]
June 2022
અધ્યાત્મ
🪔
અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો
✍🏻 સ્વામી અશોકાનંદ
કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક[...]
September 1991
🪔 અધ્યાત્મ
જીવાત્માનું ‘હું’ પણું
✍🏻 અક્ષયકુમાર સેન
બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ[...]
october 2020
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સંકલન
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે[...]
April 2000
🪔 પ્રાસંગિક
ભગિની નિવેદિતા અને એમનું ભારત
✍🏻 સ્વામી પ્રભાનંદ
સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
August 2003
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૪
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ[...]
August 2006
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥१०॥ यत् एव इह, જે કંઈ અહીં[...]
June 2010