શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

શ્રીરામકૃષ્ણ

શ્રીમા શારદાદેવી

  • 🪔 માતૃપ્રસંગ

    ગુરુ અને ઇષ્ટ એક સમાન

    ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

    (ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં[...]

સ્વામી વિવેકાનંદ

આ અઠવાડિયાના Top 10 લેખો

  • નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    એક સંન્યાસી

    September 2023

  • ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    શ્રીરામકૃષ્ણદેવ

    September 2023

  • મહાભારત

    સ્વામી રાઘવેશાનંદ

    September 2023

  • અવકાશી ઝરણું

    સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

  • માળામાંના મણકા

    ભગિની નિવેદિતા

    September 2023

  • ધ્યાનમૂર્તિ વિવેકાનંદ

    સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

  • આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન

    સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

  • દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો

    સંકલન

    August 2023

  • સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ

    સ્વામી સારદાનંદ

    July 2022

  • શીતળા સાતમ

    પાંડુરંગ શાસ્ત્રીજી

    august 2012

યુવાપ્રેરણા

પાર્ષદ ગણ

અધ્યાત્મ

પ્રાસંગિક

શાસ્ત્ર

  • 🪔 શાસ્ત્ર

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ[...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (46)

  • Samachar Darshan

    (340)

  • Prasangik

    (366)

  • Jivan Charitra

    (31)

  • Itihas

    (43)

  • Divyavani

    (350)

  • Dhyan

    (71)

  • Chintan

    (134)

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ