શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
પહેલાં પ્રભુને પામો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે [...]
april 2020
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં [...]
May 2022
શ્રીમા શારદાદેવી
🪔 માતૃવાણી
દિવ્યકૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
સાધના પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો અને તે સાથે જપ તથા ધ્યાન પણ કરતા રહો; જો [...]
january 2018
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ મને જોઈને તેમણે મોટા અવાજે કહ્યુ, ‘બેટા ! અંદર આવ, અંદર આવ. તું સવારમાં આવી તેથી [...]
june 2017
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
જુનાગઢના દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલ પત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
શિકાગો ર૯મી જાન્યુઆરી, ૧૮૯૪ પ્રિય દીવાન સાહેબ, આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ [...]
april 1990
🪔 વિવેકવાણી
વાસ્તવિકતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો, અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઈ શકું, એ વાત મેં [...]
may 2012
યુવાપ્રેરણા
🪔 યુવજગત
ભારત કોકિલા સરોજિની નાયડૂ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે જીવનની આ અજસ્ર ધારા, જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ [...]
march 2019
🪔 યુવજગત
દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ [...]
September 2021
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
શરણાગતિનો સાચો ભાવ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં [...]
January 2022
🪔 પાર્ષદપ્રસંગ
સાગર મંથન કરી રત્ન મેળવવા
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક [...]
April 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृङ्करणे ।। [...]
may 2020
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ [...]
september 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય
✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં [...]
march 2021
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો: શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
25મી ડિસેમ્બર, નાતાલ પ્રસંગે આજ શુક્રવાર, ઑગસ્ટ 28, ઈ. સ. 1885. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે [...]
december 1989
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ભારતમાં ઉદ્યોગધંધામાં નવી સાહસિકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણા વેપારીઓ સામાન્યપણે આળસુ અને એશઆરામી હતા. વ્યાજવટાવથી એમને [...]
march 2013
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
આ વિશ્ર્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं [...]
april 2018
અમારા લેખકો
શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક
સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ
સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ
સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક
સ્વામી ચેતનાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
સ્વામી સુહિતાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ