શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે. આ જગત ‘ધર્મક્ષેત્ર’ (રણભૂમિ) છે. પાંચ ભાઈઓ (ધર્મના પ્રતિનિધિઓ) બીજા સો ભાઈઓ (જે વિષયોમાં આપણે [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર [...]
july 2016
🪔 અમૃતવાણી
ઈશ્વરદર્શનની આકાંક્ષા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે [...]
july 2020
શ્રીમા શારદાદેવી
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના [...]
December 1994
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનાં દયા અને કરુણા
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi [...]
May 2023
સ્વામી વિવેકાનંદ
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
૧૮૭૧માં નરેન આઠ વરસનો થયો ત્યારે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં તેનું નામ દાખલ કર્યું. તેણે ઊંચી કૂદ, લાંબી [...]
february 2016
🪔 વિવેકવાણી
ભારતનું ઉત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, [...]
March 1998
આ અઠવાડિયાના Top 10 લેખો
સોનાથી મઢેલા હાથીના દાંત
સ્વામી ઈશાનાનંદ
May 2023
ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન
સ્વામી અખંડાનંદ
May 2023
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
એક સંન્યાસી
April 2023
હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ
શ્રી હર્ષદભાઈ પટેલ
April 2023
સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે
સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
વટ સાવિત્રીવ્રત અને તેની કથા
સંકલન
june 2020
સારગાછીની સ્મૃતિ
સ્વામી સુહિતાનંદ
june 2018
ભજનિક સૂફી સંત સતાર શાહ
શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
february 2018
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)
સ્વામી આત્મસ્થાનંદ
february 1990
આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન
સ્વામી ગંભીરાનંદ
may 1989
યુવાપ્રેરણા
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ [...]
August 1991
🪔 યુવ વિભાગ
પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ [...]
October-November 1996
પાર્ષદ ગણ
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
શરણાગતિ અને કર્મનિષ્ઠા
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્બોધન કાર્યાલય [...]
June 2023
🪔 પાર્ષદપ્રસંગ
દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો
✍🏻 સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ [...]
May 2022
અધ્યાત્મ
🪔
ભાગવતમાં ભક્તિની સાધના (૨)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
(ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર [...]
September 1993
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
સદ્ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય [...]
June 2022
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ
✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા
સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો [...]
march 2016
🪔 પ્રાસંગિક
આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના [...]
March 2003
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબરથી આગળ...) પ્રાચીન આધ્યાત્મિક પ્રવાહ અને અર્વાચીન વૈજ્ઞાનિક પ્રવાહ વચ્ચે આ અનુબંધ છે - એ માટે તમારે સત્યમાં [...]
february 2014
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૬
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
यज्ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ॥ ६ ॥ (यत्, જેને; ज्ञात्वा, જાણીને; मत्तः, મદોન્મત્ત; भवति, થાય [...]
October 2006
અમારા લેખકો
શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ
સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક
સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક
સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ
સ્વામી ચેતનાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
સ્વામી સુહિતાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ