શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું નથી; માત્ર તે જુદે સ્વરૂપે છે. આ પ્યાલો એ કાર્ય છે; તેનું એક કારણ હતું;[...]
શ્રીરામકૃષ્ણ
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૬
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી[...]
February 2002
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા
✍🏻 અક્ષયકુમાર સેન
(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે.[...]
February 1993
શ્રીમા શારદાદેવી
🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
આધ્યાત્મિક જીવન અને પવિત્રતા
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના[...]
January 2022
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી[...]
november 2014
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા[...]
July 2008
🪔 વિવેકવાણી
રાજ્યના હજુરિયાઓ
✍🏻 સ્વામી વિવેકાનંદ
એક રાજા હતો. તેની પાસે અનેક હજુરિયાઓ હતા. આ બધા હજુરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન[...]
February 2010
આ અઠવાડિયાના Top 10 લેખો
મહાભારત
સ્વામી રાઘવેશાનંદ
January 2024
કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ
સ્વામી શંકરાનંદ
January 2024
આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી
ડૉ. ચેતનાબહેન માંડવિયા
January 2024
ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા
સ્વામી ગુણાશ્રયાનંદ
January 2024
શાશ્વત જનની શ્રીમા શારદાદેવી
સ્વામી મંત્રેશાનંદ
January 2024
રાધાશક્તિ શ્રીમા શારદાદેવી
સ્વામી આત્મદિપાનંદ
January 2024
જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી
સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2024
સત્ની મા, અસત્ની પણ મા
સ્વામી ગૌરીશ્વરાનંદ
January 2024
શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા
શ્રી હર્ષદભાઈ પટેલ
January 2024
હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ
સ્વામી કૃષ્ણસખાનંદ
January 2024
યુવાપ્રેરણા
🪔 યુવજગત
નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી[...]
july 2012
🪔 યુવજગત
દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ[...]
September 2021
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
સાગર મંથન કરી રત્ન મેળવવા
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક[...]
April 2022
🪔 પાર્ષદ પ્રસંગ
ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ
✍🏻 સ્વામી નિખિલાનંદ
મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી[...]
August 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી
✍🏻 સંકલન
(સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ[...]
July 2022
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન[...]
March 2002
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
હરસિદ્ધિ માતા
✍🏻 સંકલન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર[...]
october 2020
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ[...]
February 2006
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ[...]
november 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા-૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ બીજા અધ્યાયના ૪થી ૯મા શ્લોકનો એ વિષય છે. કઠોપનિષદે (૧.૩.૧૪માં) થોડા શક્તિદાયી શબ્દોમાં કહ્યું છે,[...]
October 2011