શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
જ્યોતમાં જાહેરાત આપો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
જ્યોતમાં જાહેરાત આપો
  • 🪔 સંપાદકની કલમે

    તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2023

    Views: 150 Comments

    શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની અંતર્દૃષ્ટિ એટલી ગહન હતી કે તેઓ પ્રત્યેક ભક્તના પૂર્વ જન્મ અને વર્તમાન જન્મના કર્મના પ્રવાહને [...]

  • જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2017

    Views: 2180 Comments
  • ભારતવર્ષને પ્રેમ કરો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    august 2018

    Views: 1510 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ

    ✍🏻 સંકલન

    March 2023

    Views: 2920 Comments

    (11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત [...]

  • 🪔 અમૃતવાણી

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, [...]

    november 2016

    Views: 1860 Comments
  • 🪔

    ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્‌બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં [...]

    June 1991

    Views: 740 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    April 2023

    Views: 140 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 સંપાદકીય

    ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું [...]

    December 1997

    Views: 1060 Comments
  • 🪔 સંપાદકીય

    નિખિલ જગત માતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ [...]

    December 1990

    Views: 1060 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકપ્રસંગ

    માટીમાં ધરબાયેલાં બીજ

    ✍🏻 મુમુક્ષુ

    April 2023

    Views: 240 Comments

    ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને સઘળું બતાવી દીધુંને? પણ ચાવી [...]

  • 🪔 વિવેકવાણી

    ભારતની અધોગતિનું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી [...]

    August 2004

    Views: 60 Comments
  • 🪔 જ્ઞાનયોગ

    હૃદયને સાગર જેવું બનાવો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત [...]

    June 2022

    Views: 3030 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2022

    Views: 7275 Comments

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું [...]

  • 🪔 પ્રશ્નોત્તર

    આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: [...]

    November 2022

    Views: 10172 Comments
  • 🪔 યુવ-વિભાગ

    યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના [...]

    April-May 1996

    Views: 1780 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ

    ✍🏻 સંકલન

    March 2023

    Views: 2920 Comments

    (11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ

    ✍🏻 સંકલન

    (11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા [...]

    March 2023

    Views: 2920 Comments
  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના દિવ્યસ્પર્શે સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    (5 ફેબ્રુઆરી, 2023એ સ્વામી અદ્‌ભુતાનંદજીની તિથિપૂજા છે. આ પ્રસંગે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિ-કથા’ નામક [...]

    February 2023

    Views: 4582 Comments

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી

    ✍🏻 સ્વામી સંદર્શનાનંદ

    December 2022

    Views: 3210 Comments

    (‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની [...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને [...]

    June 1993

    Views: 1130 Comments
  • 🪔

    ભાગવતમાં ભક્તિની સાધના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી [...]

    August 1993

    Views: 1340 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    આહાર શુદ્ધ હોય તો ચિત્ત શુદ્ધ થાય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    April 2023

    Views: 400 Comments

    (7 એપ્રિલે World Health Day છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘પૂર્વ અને પશ્ચિમ’ નામક લેખનો એક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ [...]

    august 2020

    Views: 2580 Comments
  • 🪔 પ્રાસંગિક

    કોરોનાનું ટેેન્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર [...]

    june 2021

    Views: 2610 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    કેન ઉપનિષદ - ૧

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    July 2003

    Views: 620 Comments

    ભૂમિકા આ ઉપનિષદનું નામ ‘કેન ઉપનિષદ’ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ‘કેન’ એવા શબ્દથી એની શરૂઆત થાય છે. (‘કેન’ શબ્દનો અર્થ છે : કોના [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત [...]

    june 2015

    Views: 1870 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો [...]

    august 2012

    Views: 3230 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (44)

  • Samachar Darshan

    (246)

  • Prasangik

    (311)

  • Jivan Charitra

    (28)

  • Itihas

    (33)

  • Divyavani

    (258)

  • Dhyan

    (66)

  • Chintan

    (133)

અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ