શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2023
ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી પણ સાન્ત (સીમિત) છે, તેથી જે સાપેક્ષ હોય તેની મુક્તિ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો
✍🏻 શ્રીમતી ભવતારિણી દેવી
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતાં અંગ્રેજી સામયિક ‘વેદાંત કેસરી’ નવેમ્બર ર૦૧રમાં પ્રસિદ્ધ થયેલ લેખનું ભાવનગરના શ્રી સુરમ્ય યશસ્વી[...]
march 2013
🪔
ભારતનું પુનરુત્થાન અને શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
વેદ-વેદાંત અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેનું પ્રત્યક્ષ આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા[...]
april 1989
શ્રીમા શારદાદેવી
🪔 પ્રાસંગિક
વાત્સલ્ય-રૂપિણી મા શારદા
✍🏻 સ્વામી શાંતાનંદ
આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર[...]
december 2019
🪔
સર્વની માતા (૩)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ[...]
April 1993
સ્વામી વિવેકાનંદ
આ અઠવાડિયાના Top 10 લેખો
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
એક સંન્યાસી
September 2023
ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા
શ્રીરામકૃષ્ણદેવ
September 2023
મહાભારત
સ્વામી રાઘવેશાનંદ
September 2023
અવકાશી ઝરણું
સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
માળામાંના મણકા
ભગિની નિવેદિતા
September 2023
ધ્યાનમૂર્તિ વિવેકાનંદ
સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન
સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો
સંકલન
August 2023
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
સ્વામી સારદાનંદ
July 2022
શીતળા સાતમ
પાંડુરંગ શાસ્ત્રીજી
august 2012
યુવાપ્રેરણા
🪔 યુવ-વિભાગ
યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો
✍🏻 સ્વામી શિવાનંદ
શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના[...]
April-May 1996
🪔 યુવજગત
તમે સર્વ શક્તિમાન છો
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની[...]
september 2016
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા[...]
March 2023
🪔 પાર્ષદ પ્રસંગ
ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ
✍🏻 સ્વામી નિખિલાનંદ
મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી[...]
August 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
ભામતી
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ‘દેવી ! તું કોણ છે?’ વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો[...]
may 2017
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ[...]
October 2002
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
યુગપ્રવર્તક શંકરાચાર્ય
✍🏻 સ્વામી જિતાત્માનંદ
ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ[...]
May 1999
🪔 પ્રાસંગિક
સંત તુલસીદાસ
✍🏻 સંકલન
ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો[...]
August 2021
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી[...]
September 2014
🪔 શાસ્ત્ર
પરમેશ્વરની સર્વવ્યાપકતા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે[...]
December 2021