શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
યુવાનો, આગળ વધો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2025
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું છે, ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન[...]
શ્રીરામકૃષ્ણ
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
બ્રહ્મ ત્રિગુણાતીત દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે[...]
september 1989
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ[...]
september 2012
શ્રીમા શારદાદેવી
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી[...]
november 2017
🪔 સ્તોત્ર
પ્રકૃતિમ્ પરમામ્
✍🏻 સ્વામી અભેદાનંદ
(શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે[...]
September 1994
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ભારતીય દૃષ્ટિએ માનવીનું અસલી સ્વરૂપ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જેમની આંખો નશ્વર ભૌતિક વસ્તુઓના ખોટા ચળકાટથી અંજાઈને બીજું કશું દેખતી જ બંધ થઈ ગઈ છે, જેમનું આખુંયે[...]
march 2013
🪔
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
(ગયા અંકથી ચાલુ) (દૃશ્ય બીજું) (સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ) (દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે) મહારાજા: દીવાનજી, આજની સવાર[...]
December 1992
યુવાપ્રેરણા
🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔
યુવાનો અને સેવા
✍🏻 મહાત્મા ગાંધી
તમે સૌ જાણતા હશો કે હિંદુસ્તાનના યુવકો સાથે મારો – લગભગ ખાનગી કહી શકાય એવો - સંબંધ છે.[...]
October-November 1998
🪔 યુવ-વિભાગ
યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો
✍🏻 સ્વામી શિવાનંદ
શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના[...]
April-May 1996
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ
✍🏻 સ્વામી અખંડાનંદ
(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.[...]
September 2022
🪔 પાર્ષદપ્રસંગ
શરણાગતિનો સાચો ભાવ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં[...]
January 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
રાધા
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
વિશ્વનો કોઈપણ કૃષ્ણપ્રેમી માનવ ‘રાધા’ના નામથી અજાણ હોઈ શકે નહીં. પૌરાણિક આધારો એમ સૂચવે છે કે મથુરા નજીકના[...]
may 2017
🪔 અધ્યાત્મ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 એક ચિંતન
કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત[...]
august 2016
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે
સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી,[...]
August 1999
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સંકલન
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્માં મળ્યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા[...]
February 2006
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
પરમેશ્વરની સર્વવ્યાપકતા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે[...]
December 2021
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥ (तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા[...]
February 2007