રાજયોગ
આધ્યાત્મિક પ્રાણ
આધ્યાત્મિક પ્રાણ યોગીઓના મત પ્રમાણે મેરુદંડમાં પિંગલા અને ઇડા નામના જ્ઞાનતંતુના બે પ્રવાહો છે અને કરોડરજ્જુની અંદર થઈને નીચે જતી સુષુમ્ણા નામની એક પોલી [...]
આધ્યાત્મિક પ્રાણશક્તિનું નિયમન
આધ્યાત્મિક પ્રાણશક્તિનું નિયમન હવે આપણે પ્રાણાયામની ક્રિયાઓ વિશે વિચાર કરવાનો છે. આપણે જોયું કે યોગીઓની માન્યતા મુજબ, પહેલું પગલું ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું છે. [...]
ધ્યાન અને સમાધિ
ધ્યાન અને સમાધિ રાજયોગનાં જુદાં જુદાં પગથિયાંઓનું આપણે ઉપરછલું અવલોકન કરી ગયા છીએ. પરંતુ જે ધ્યેયે આપણને રાજયોગ લઈ જવાનો છે તે એકાગ્રતાની તાલીમનાં [...]
મનની શક્તિ
મનની શક્તિ કારણ કાર્ય બને છે. એમ નથી કે કારણ એક વસ્તુ હોય અને કાર્ય તેના પરિણામે બનતી બીજી જ વસ્તુ હોય. હંમેશાં કારણ [...]
એકાગ્રતા
એકાગ્રતા (ઈસવીસન ૧૯૦૦ના માર્ચની ૧૬મી તારીખે સાન્ફ્રાન્સિસ્કોના વોશિંગ્ટન હોલમાં અપાયેલું વ્યાખ્યાન) વેદાંત સોસાયટી સાઉથ કેલિફોર્નિયાએ અમેરિકા માટે સર્વ હક સ્વાધીન રાખેલાં હોવાથી તેમની મંજૂરીથી [...]
પ્રાણાયામ
પ્રાણાયામ (તા. ૨૮/૦૩/૧૯૦૦ ના ૨ોજ સાન્ફ્રાન્સિસ્કોમાં આપેલું ભાષણ) (સ્વામી વિવેકાનંદ, હીઝ સેકન્ડ વિઝીટ ટુ ધ વેસ્ટ, પૃ. ૪૬૧, પ્રમાણે આ પ્રવચન ર૯ માર્ચ, ૧૯૦૦ [...]
એકાગ્રતા અને પ્રાણાયામ
એકાગ્રતા અને પ્રાણાયામ માણસ અને પશુ વચ્ચે મુખ્ય તફાવત તેમની મનની એકાગ્રતાની શક્તિમાં રહેલો છે. કોઈ પણ કાર્યક્ષેત્ર માંહેની બધી સફળતાઓ આનું પરિણામ છે. [...]
એકાગ્રતા ૧
એકાગ્રતા એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે અને [...]
પ્રાણાયામ ૧
પ્રાણાયામ સૌથી પહેલાં આપણે પ્રાણાયામનો અર્થ સમજવાનો થોડોક પ્રયત્ન કરીશું. અધ્યાત્મશાસ્ત્રમાં પ્રાણ એટલે વિશ્વમાં રહેલી શક્તિનો એકંદર સરવાળો. તત્ત્વજ્ઞાનીઓના સિદ્ધાંત પ્રમાણે આ વિશ્વ મોજાની [...]