Description
આત્માને કોઈ જ્ઞાતિ નથી; તેને કોઈ જ્ઞાતિ છે એમ માનવું એ જ ભ્રમ છે; તે જ પ્રમાણે આત્માને જીવન અને મૃત્યુ છે અથવા આત્મામાં કોઈ પણ ગતિ છે કે ગુણ છે તેમ માનવું, એ પણ ભ્રમ છે. આત્મા કદી પરિવર્તન પામતો નથી, નથી તે કદી જતો કે નથી કદી આવતો. તે પોતાની બધી અભિવ્યક્તિઓનો સનાતન સાક્ષી છે, પણ આપણે તેને તેની અભિવ્યક્તિરૂપે માની લઈએ છીએ. એ અનાદિ અને અનંત એવો એક સનાતન ભ્રમ સર્વદા ચાલી રહ્યો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 3, Pg. 280)
Additional information
Photo Size (in inch) | |
---|---|
Glossy or Matt | |
Frame |
Reviews
There are no reviews yet.