Description
આપે જે આઘાતો સહન કર્યા છે તે આપને, આ જીવનમાં અને પરલોકમાં જે એકમાત્ર નિરંતર પ્રેમ કરવા યોગ્ય પરમ તત્ત્વ છે, તેની નજીક દોરી જાય કે જેને પરિણામે આપ ભૂત, વર્તમાન અને ભવિષ્ય દરેકમાં તેનો સાક્ષાત્કાર કરો અને જે બધું હાજર છે અગર ખોવાનું છે, તે બધું ‘તે પરમતત્ત્વમાં’ અને કેવળ ‘તેનામાં જ’ આપને પ્રાપ્ત થાઓ. અસ્તુ! સસ્નેહ ભવદીય, વિવેકાનંદ
Additional information
Photo Size (in inch) | |
---|---|
Glossy or Matt | |
Frame |
Reviews
There are no reviews yet.