શ્રીરામકૃષ્ણ જ્યોત Sri Ramakrishna Jyot

(9 customer reviews)

 267.30 5,346.00

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ લવાજમના દર
(કુરીયર દ્વારા રવાના)
૧ વર્ષ માટે ₹ ૨૭૦
૩ વર્ષ માટે ₹ ૭૬૦
૫ વર્ષ માટે ₹ ૧૨૫૦
૧૦ વર્ષ માટે ₹ ૨૫૦૦
પેટ્રન (૨૦ વર્ષ) માટે ₹ ૫૪૦૦

વિદેશમાં (વાર્ષિક) : હવાઈ માર્ગે ₹ ૩૦૦૦

વધુ માહિતી માટે અહીં આપેલ નંબર પર સંપર્ક કરો :
Mo. 750-207-4444

Categories: SKU: N/A

Description

નિશુલ્ક ઓનલાઈન વાંચન માટે અહી ક્લિક કરશો : https://vivekananda.live/jyot/


મૅનૅજિંગ તંત્રી

સ્વામી નિખિલેશ્વરાનંદ

સંપાદક
સ્વામી કૃષ્ણસખાનંદ

સંપાદન અને પ્રકાશન કાર્યાલય
શ્રીરામકૃષ્ણ આશ્રમ, ડૉ. યાજ્ઞિક રોડ,
રાજકોટ – ૩૬૦૦૦૧
srkjyot@gmail.com

પુસ્તકાલય ભેટ યોજના
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા શાળા-કાૅલેજના વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ જીવનપાથેય પૂરું પાડવાનું લક્ષ છે. પુસ્તકાલય, શાળા કે સંસ્થા દીઠ ફક્ત ₹ ૧૩૦૦નો સહયોગ આપી ૧૦ વર્ષ સુધી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ મોકલવામાં સહભાગી બની શકો છો. આ માટે આપની મનપસંદ સંસ્થાનું નામ-સરનામું સૂચવી શકો છો.

જો એક કરતાં વધુ સંસ્થાને અમારું આ માસિક પત્ર મળતું રહે તે માટે સહયોગ આપવા ઇચ્છો તો સંસ્થાનાં નામ-સરનામાં હોય તો મોકલી શકો છો. નહીં તો આપના વતી અમે જે તે સંસ્થાને અંક મોકલી આપીશું.

પેટ્રન સહાયક યોજના
આ સામયિકનું સાતત્ય જળવાઈ રહે તે હેતુથી ઉપર્યુક્ત યોજના આરંભ કરવામાં આવી છે. આ સામયિકના અનામત ભંડોળ માટે ₹૩,૦૦૦ કે તેથી વધુ રકમનું દાન આપી આપ આ સામયિકના પેટ્રન-સહાયક બનો એ અમારી વિનંતી છે. આપને વીસ વર્ષ સુધી આ પત્રિકા દર મહિને ભેટરૂપે મોકલવામાં આવશે. આ દાનયોજનામાં આપેલા દાનની રકમ આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.

Additional information

Subscription

, , , , , ,

9 reviews for શ્રીરામકૃષ્ણ જ્યોત Sri Ramakrishna Jyot

  1. Swami Prabhusevananda

    Jay Ramakrishna! Very very nicely designed and easy to install and esay use. Congratulations to all team. May Sri Ma bless you all

  2. Vinodbhai Mangalbhai I

    Good Magazine

  3. DANESH NAVINCHANDRA DESAI

    Good thoughts are food of mind.
    And ramkrishna jyot provided this food to us.

  4. Aniruddh jayantilal valand

    Good

  5. A.K.Sutariya

    Supplements of mind!!!!!
    Awesome thoughts of Swami!!!!
    Must do it.

  6. George Rujai Lobo

    Very nice

  7. સુરેશભાઈ કે.દુધરેજિયા

    વિવેકાનંદજી અે લખેલી
    ”ભારતીય નારિ”
    પુસ્તિકા અત્યારે બધી વિધ્યાર્થીનિઓ ને આપવાની જરૂર છે,અથવા તેના સેમિનાર કોલેજ કે હાઇસ્કૂલ કક્ષાઅે ગોઠવો

  8. Ketan Baraiya

    After Shree Krishna, Swami Vivekananda is the only one who had shown people that you are a part of an eternal Aatma, the Ishwar.

    Must read and spread swamijee’s thoughts throuth out the world.

  9. નીતિન જગદિશભાઇ રાવલ (verified owner)

    મેં વિવેકાનંદ જી ના બધાં પુસ્તકો વસાવ્યા.
    વર્ણવી ન શકાય તેવો આનંદ થયો.
    સાવ નજીવી કિંમતે (50%) આવું અનમોલ સાહિત્ય ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી રામકૃષ્ણ મઠ – રાજકોટનો ખૂબ ખૂબ આભાર.

Add a review

Your email address will not be published. Required fields are marked *

Related products