મકરસંક્રાંતિના પવિત્ર પર્વના દિને તા. ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ ભુવનેશ્વરી દેવીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો.
વીરેશ્વર શિવની કૃપાથી પોતાને પુત્ર પ્રાપ્ત થયો છે તેમ માનીને બાળકનું નામ વીરેશ્વર રાખ્યું. લાડ-પ્રેમથી તેઓ તેને વીરેશ્વરનું એક ટૂંકું નામ – બિલે કહેતાં.
પછીથી વિધિવત્ તેનું નામ નરેન્દ્રનાથ દત્ત રાખવામાં આવ્યું. સહુ કોઈ તેને ‘નરેન’ કહેતા.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો