એક દિવસ નરેને કોલેજમાં પ્રો. વિલિયમ હેસ્ટીના વર્ગમાં કવિ વર્ડ્ઝવર્થની અંગ્રેજી કવિતા વિશે સાંભળ્યું.

એક તબકકે કવિતામાં સમાધિનો ઉલ્લેખ આવ્યો. સમાધિનો અર્થ સમજાવતાં પ્રોફેસરે કહ્યું કે સમાધિ અવસ્થાની અનુભૂતિ કરનાર દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણદેવ જ આ સમજાવી શકે.

શ્રીરામકૃષ્ણદેવને મળવા નરેન્દ્રને ભારે તાલાવેલી થઈ આવી.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories