• ૬. છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ

    ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩ વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને [...]

  • ૫. બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ

    ૨૬મી સપ્ટેમ્બર, ૧૮૯૩ તમે સાંભળ્યું છે કે હું બૌદ્ધધર્મી નથી અને છતાં હું બૌદ્ધધર્મી છું. ચીન, જાપાન અથવા સિલોનના લોકો [...]

  • ૪. ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી

    ૨૦મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ખ્રિસ્તીધર્મીઓએ સારી ટીકા માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ; તેથી જો આજે એવી થોડી ટીકા હું કરું તો [...]

  • ૩. હિંદુ ધર્મ વિશે નિબંધ

    વિશ્વધર્મ પરિષદમાં વંચાયોઃ ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે—હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને [...]

  • ૨. ભેદભાવ શા માટે?

    ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૯૩ હું તમારી સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. હમણાં જ એક છટાદાર વક્તાને બોલતા તમે સહુએ [...]

  • ૧. સ્વાગતનો પ્રત્યુત્તર

    વિશ્વધર્મ પરિષદ, શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં [...]