• ૧૫. વેદાંત અને વિશેષાધિકાર

    (ઓક્ટોબર ૨૮, ૧૮૯૬) અદ્વૈતના દાર્શનિક વિભાગની ચર્ચા આપણે લગભગ પૂરી કરી છે. એક મુદ્દો - સમજવા માટે કદાચ ઘણો મુશ્કેલ [...]

  • ૧૪. બ્રહ્મ અને જગત

    (નવેમ્બર ૨૫, ૧૮૯૬) અદ્વૈત તત્ત્વજ્ઞાનને સમજવા માટે કઠિનમાં કઠિન અને જે વારંવાર પૂછવામાં આવે છે અને સદાયને માટે પુછાતો રહેશે [...]

  • ૧૩. બુદ્ધિ અને ધર્મ

    (નવેમ્બર ૧૮, ૧૮૯૬) એક વાર નારદ ઋષિ સનત્કુમાર પાસે સત્ય વિશે જાણવા માટે ગયા. સનત્કુમારે, ‘આજ સુધીમાં તમે શો અભ્યાસ [...]

  • ૧૨. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન – ૪

    (નવેમ્બર ૧૮, ૧૮૯૬) અત્યાર સુધી આપણે સમષ્ટિનું નિરૂપણ વધારે પ્રમાણમાં કરતા આવ્યા છીએ. આજે સવારે હું તમારી પાસે વ્યષ્ટિના સમષ્ટિ [...]

  • ૧૧. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન – ૩

    (નવેમ્બર ૧૭, ૧૮૯૬) છાંદોગ્ય ઉપનિષદમાં આપણે વાંચીએ છીએ કે નારદ નામના એક ઋષિ સનત્કુમાર નામના એક બીજા ઋષિ પાસે ગયા [...]

  • ૧૦. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન – ૨

    (નવેમ્બર ૧૨, ૧૮૯૬) છાંદોગ્ય ઉપનિષદમાંથી હું તમને એક ઘણી જ પ્રાચીન કથા કહું છું. તેમાં એક છોકરાને જ્ઞાન કેવી રીતે [...]

  • ૯. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન – ૧

    (નવેમ્બર ૧૦, ૧૮૯૬) વેદાંત ફિલસૂફીની વહેવારુ બાજુ અંગે કંઈક બોલવાનું મને કહેવામાં આવ્યું છે. મેં તમને કહ્યું છે તેમ, સિદ્ધાંત [...]

  • ૮. આત્માનું સ્વાતંત્ર્ય

    (નવેમ્બર ૫, ૧૮૯૬) જેનો આપણે અત્યાર સુધી અભ્યાસ કરતા આવ્યા છીએ તે કઠોપનિષદ, - જેના તરફ આપણે હવે વળીએ છીએ [...]

  • ૭. વિવિધતામાં એકતા

    (નવેમ્બર ૩, ૧૮૯૬) पराञ्चि खानि व्यतृणत्स्वयम्भूस्तस्मात्पराङ् पश्यति नान्तरात्मन्। कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्वमिच्छन्॥ (કઠોપનિષદ - ૨.૧.૧) ‘સ્વયંભૂ ઈશ્વરે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી, તેથી માણસ [...]

  • ૬. સાક્ષાત્કાર

    (ઓક્ટોબર ૨૯, ૧૮૯૬) આજે તમારી પાસે હું એક ઉપનિષદમાંથી થોડુંક વાંચીશ. તેનું નામ છે કઠોપનિષદ. તમારામાંના કેટલાકે ‘મૃત્યુનું રહસ્ય’ એ [...]

  • ૫. સર્વત્ર રહેલો ઈશ્વર

    (ઓક્ટોબર ૨૭, ૧૮૯૬) આપણે જોયું કે ગમે તેટલો સામનો કરીએ છતાં આપણા જીવનનો મોટો ભાગ અચૂકપણે અનિષ્ટોથી ભરેલો હોય છે [...]

  • ૪. માયા અને મુક્તિ

    (ઓક્ટોબર ૨૨, ૧૮૯૬) કવિ કહે છેઃ ‘આપણે જગતમાં આવીએ છીએ ત્યારે મહિમાના મેઘ જેવા આવીએ છીએ.’ પરંતુ આપણામાંના બધા કંઈ [...]

  • ૩. માયા અને ઈશ્વરની કલ્પનાનો વિકાસ

    (ઓક્ટોબર ૨૦, ૧૮૯૬) આપણે જોયું કે ‘માયા’નો વિચાર કે જે અદ્વૈત વેદાંતના મુખ્ય સિદ્ધાંતો માંહેનો એક પાયાનો વિચાર છે, તે [...]

  • ૨. માયા અને ભ્રમ

    (ઓક્ટોબર ૧૫, ૧૮૯૬) તમારામાંના લગભગ બધાએ ‘માયા’ શબ્દ તો સાંભળ્યો જ હશે. સામાન્ય રીતે તે શબ્દ, ખોટી રીતે ભ્રમ કે [...]

  • ૧. વેદના ધાર્મિક આદર્શો

    (ઓક્ટોબર ૧૩, ૧૮૯૬) આત્મા, ઈશ્વર અને ધર્મસંબંધી સર્વ બાબતોનો વિચાર એ આપણો મુખ્ય હેતુ છે. આપણે સંહિતાઓ લઈએ. તેમાં સ્તોત્રોનો [...]