
પાંચમો પાઠ
પ્રત્યાહાર અને ધારણાઃ શ્રીકૃષ્ણ કહે છેઃ ‘જે માણસો મને શોધે છે તેઓ ગમે તે સાધનાનો આશ્રય લે પણ મને પ્રાપ્ત [...]

ચોથો પાઠ
મનને નિયમનમાં લાવી શકીએ તે પહેલાં આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ. આપણે આ અસ્થિર મનને પકડવાનું છે અને ભટકવામાંથી ખેંચીને [...]

ત્રીજો પાઠ
કુંડલિનીઃ આત્માની જડ પદાર્થ તરીકે નહીં પરંતુ તેના સાચા સ્વરૂપે અનુભૂતિ કરો. આપણે આત્માનો શરીર તરીકે જ વિચાર કર્યા કરીએ [...]

બીજો પાઠ
આ યોગને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેને આઠ મુખ્ય અંગોમાં વહેંચવામાં આવેલ છે. તે અંગો આ [...]

પહેલો પાઠ
વ્યક્તિત્વના વિકાસને માટે આ પાઠ છે. પ્રત્યેકના વ્યક્તિત્વને ઘડવાની જરૂર છે. સૌ કોઈ કેન્દ્રમાં એકત્રિત થશે. ‘કલ્પનાશક્તિ એ પ્રેરણાનું દ્વાર [...]

‘રાજયોગના છ પાઠો’
(અમેરિકન શિષ્યા શ્રીમતી સારા સી. બુલના ઘરમાં સ્વામી વિવેકાનંદે પોતાના અંતેવાસી શ્રોતાઓ સમક્ષ કરેલ વાર્તાલાપની નોંધ પરથી રચાયેલ ‘રાજયોગના છ [...]
