• ૧૧. સત્ય વસ્તુ અને છાયા

    (માર્ચ ૮, ૧૯૦૦) હિંદુ ફિલસૂફ સ્વામી વિવેકાનંદે કાલે સાંજે વેન્ટે હોલમાં એક બીજું વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનનો વિષય હતો ‘સત્ય વસ્તુ [...]

  • ૧૦. સત્ય વસ્તુ અને છાયા

    (માર્ચ ૮, ૧૯૦૦) એક વસ્તુને બીજી વસ્તુથી જે જુદી પાડે છે તે છે દેશ, કાળ અને નિમિત્ત. પણ આ ભેદ [...]

  • ૯. જીવન અને મૃત્યુના નિયમો

    (માર્ચ ૭, ૧૯૦૦) સ્વામી વિવેકાનંદે ‘જીવન અને મૃત્યુના નિયમો’ એ વિષય ઉપર ગઈકાલે સાંજે વ્યાખ્યાન આપ્યું હતું. સ્વામીજીએ કહ્યુંઃ હિંદુઓના [...]

  • ૮. ઈશ્વર અને બ્રહ્મ

    (ઓગસ્ટ ૮, ૧૮૯૬) સ્વામી વિવેકાનંદ યુરોપમાં હતા ત્યારે વેદાંત દર્શનમાં ઈશ્વરના સ્થાનની બાબતમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે નીચે પ્રમાણે [...]

  • ૭. નિયમ અને મુક્તિ

    (માર્ચ ૨૨, ૧૮૯૬) જે માણસ મુક્ત છે તેને માટે પ્રયત્નનો કશો અર્થ નથી. પરંતુ આપણે માટે તો તે સાર્થક છે, [...]

  • ૬. વેદાંત દર્શન વિશે

    (માર્ચ ૨૨, ૧૮૯૬) વેદાંતી કહે છે કે આત્માની દૃષ્ટિથી જોતાં મનુષ્ય જન્મતો નથી કે મરતો નથી કે સ્વર્ગે જતો નથી [...]

  • ૫. ભ્રમનું કારણ શું છે?

    (માર્ચ ૨૨, ૧૮૯૬) માયાનું કારણ શું છે? એ પ્રશ્ન છેલ્લાં ત્રણ હજાર વર્ષો થયાં પુછાતો આવ્યો છે અને એનો એક [...]

  • ૪. જ્ઞાનયોગ વિશે

    (૧૮૯૬) સર્વ જીવો ક્રીડા કરી રહ્યા છે; કેટલાક સભાન દશામાં તો કેટલાક અભાન દશામાં. ધર્મ એટલે ભાનપૂર્વક ક્રીડા કરતાં શીખવું. [...]

  • ૩. જ્ઞાનયોગ વિશે

    ધ્યાન, પ્રથમ નિષેધક પ્રકારનું એટલે કે નેતિ નેતિ રૂપ હોવું જોઈએ. દરેક વસ્તુને વિચારી લો. ઇચ્છાશક્તિની તીવ્ર ક્રિયા દ્વારા મનમાં [...]

  • ૨. વેદો અને ઉપનિષદો અંગેના વિચારો

    વેદકાળની યજ્ઞવેદી ભૂમિતિશાસ્ત્રની જનની છે. દેવોની પ્રાર્થનામાંથી ભક્તિનો પ્રારંભ થયો. તેની પાછળનો ઉદ્દેશ એવો છે કે સ્તુતિ કરવાથી દેવો પ્રસન્ન [...]

  • ૧. વેદાંત અંગેની નોંધો

    ધ્યાનાત્મક તેમજ તર્કયુક્ત ફિલસૂફી અને વેદાદિ ધર્મગ્રંથમાં સમાયેલા નીતિધર્મના પાયા ઉપર હિંદુ ધર્મનાં મુખ્ય મુખ્ય લક્ષણો આધારિત છે. વેદો કહે [...]