• ૮. સંક્ષિપ્ત રાજયોગ

    કૂર્મ પુરાણમાંથી રાજયોગનો સંક્ષિપ્ત ભાવાનુવાદ નીચે આપવામાં આવ્યો છેઃ યોગરૂપી અગ્નિ મનુષ્યની આસપાસ રહેલું પાપનું પિંજર બાળી નાખે છે. તેનાથી [...]

  • ૭. ધ્યાન અને સમાધિ

    રાજયોગનાં જુદાં જુદાં પગથિયાંઓનું આપણે ઉપરછલું અવલોકન કરી ગયા છીએ. પરંતુ જે ધ્યેયે આપણને રાજયોગ લઈ જવાનો છે તે એકાગ્રતાની [...]

  • ૬. પ્રત્યાહાર અને ધારણા

    ત્યાર પછીના પગથિયાને પ્રત્યાહાર કહેવામાં આવે છે. પ્રત્યાહારમાં શું છે? પદાર્થોનું જ્ઞાન કેવી રીતે થાય છે તે તમે જાણો છો. [...]

  • ૫. આધ્યાત્મિક પ્રાણશક્તિનું નિયમન

    હવે આપણે પ્રાણાયામની ક્રિયાઓ વિશે વિચાર કરવાનો છે. આપણે જોયું કે યોગીઓની માન્યતા મુજબ, પહેલું પગલું ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું [...]

  • ૪. આધ્યાત્મિક પ્રાણ

    યોગીઓના મત પ્રમાણે મેરુદંડમાં પિંગલા અને ઇડા નામના જ્ઞાનતંતુના બે પ્રવાહો છે અને કરોડરજ્જુની અંદર થઈને નીચે જતી સુષુમ્ણા નામની [...]

  • ૩. પ્રાણ

    પ્રાણાયામ એટલે ઘણાય ધારે છે તેમ, શ્વાસ વિશે કંઈક, એમ નથી; ખરી રીતે શ્વાસને તો તેની સાથે ઘણી જ થોડી [...]

  • ૨. પહેલાં પગથિયાં

    રાજયોગનાં આઠ અંગ છે. પ્રથમ છે યમ. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે. ત્યાર પછીનું છે નિયમ. [...]

  • ૧. ઉપોદ્‌ઘાત

    આપણા સમગ્ર જ્ઞાનનો આધાર છે અનુભવ. જેને આપણે અનુમાન કહીએ છીએ કે જેમાં આપણે ઓછા વ્યાપકમાંથી વધુ વ્યાપક જ્ઞાને પહોંચીએ [...]

  • પ્રસ્તાવના

    ઇતિહાસના ઉદયકાળથી જ માનવજાતિની અંદર વિવિધ પ્રકારની અસાધારણ ઘટનાઓ બનતી નોંધાઈ છે. આધુનિક વિજ્ઞાનના ઝળહળતા પ્રકાશમાં જીવતા સમાજોમાં પણ આવા [...]