
૮. સંક્ષિપ્ત રાજયોગ
કૂર્મ પુરાણમાંથી રાજયોગનો સંક્ષિપ્ત ભાવાનુવાદ નીચે આપવામાં આવ્યો છેઃ યોગરૂપી અગ્નિ મનુષ્યની આસપાસ રહેલું પાપનું પિંજર બાળી નાખે છે. તેનાથી [...]

૭. ધ્યાન અને સમાધિ
રાજયોગનાં જુદાં જુદાં પગથિયાંઓનું આપણે ઉપરછલું અવલોકન કરી ગયા છીએ. પરંતુ જે ધ્યેયે આપણને રાજયોગ લઈ જવાનો છે તે એકાગ્રતાની [...]

૬. પ્રત્યાહાર અને ધારણા
ત્યાર પછીના પગથિયાને પ્રત્યાહાર કહેવામાં આવે છે. પ્રત્યાહારમાં શું છે? પદાર્થોનું જ્ઞાન કેવી રીતે થાય છે તે તમે જાણો છો. [...]

૫. આધ્યાત્મિક પ્રાણશક્તિનું નિયમન
હવે આપણે પ્રાણાયામની ક્રિયાઓ વિશે વિચાર કરવાનો છે. આપણે જોયું કે યોગીઓની માન્યતા મુજબ, પહેલું પગલું ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું [...]

૪. આધ્યાત્મિક પ્રાણ
યોગીઓના મત પ્રમાણે મેરુદંડમાં પિંગલા અને ઇડા નામના જ્ઞાનતંતુના બે પ્રવાહો છે અને કરોડરજ્જુની અંદર થઈને નીચે જતી સુષુમ્ણા નામની [...]

૩. પ્રાણ
પ્રાણાયામ એટલે ઘણાય ધારે છે તેમ, શ્વાસ વિશે કંઈક, એમ નથી; ખરી રીતે શ્વાસને તો તેની સાથે ઘણી જ થોડી [...]

૨. પહેલાં પગથિયાં
રાજયોગનાં આઠ અંગ છે. પ્રથમ છે યમ. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે. ત્યાર પછીનું છે નિયમ. [...]

૧. ઉપોદ્ઘાત
આપણા સમગ્ર જ્ઞાનનો આધાર છે અનુભવ. જેને આપણે અનુમાન કહીએ છીએ કે જેમાં આપણે ઓછા વ્યાપકમાંથી વધુ વ્યાપક જ્ઞાને પહોંચીએ [...]

પ્રસ્તાવના
ઇતિહાસના ઉદયકાળથી જ માનવજાતિની અંદર વિવિધ પ્રકારની અસાધારણ ઘટનાઓ બનતી નોંધાઈ છે. આધુનિક વિજ્ઞાનના ઝળહળતા પ્રકાશમાં જીવતા સમાજોમાં પણ આવા [...]
