• ૧૦. શિષ્યત્વ

    (માર્ચ ૨૯, ૧૯૦૦ના રોજ સાનફ્રાન્સિસ્કોમાં આપેલું વ્યાખ્યાન) મારા વ્યાખ્યાનનો વિષય છે ‘શિષ્યત્વ.’ મારે જે કહેવું છે તે તમે કઈ દૃષ્ટિએ [...]

  • ૯. ઈશ્વરઃ સાકાર અને નિરાકાર

    મારો મત એવો છે કે તમે જેને વ્યક્તિરૂપ ઈશ્વર કહો છો તે જ વ્યક્તિરહિત તત્ત્વ, એકી સાથે વ્યક્તિત્વ સહિત અને [...]

  • ૮. માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા

    દક્ષિણ ભારતમાં એક અતિશય બળવાન રાજ્યવંશ થઈ ગયો. એ લોકોએ એક એવો નિયમ કરેલો કે જુદે જુદે સમયે થયેલા બધા [...]

  • ૭. ધર્મનાં મૂળ તત્ત્વો

    (આ અધૂરો લેખ કુમારી એસ. ઈ. વાલ્ડોના કાગળપત્રોમાંથી મળી આવ્યો હતો. મથાળું અમે મૂક્યું છે. - સં.) જગતના પ્રાચીન કે [...]

  • ૬. ધર્મ શું છે?

    (ન્યૂયોર્ક, જૂન ૧૭, ૧૯૦૦) એક વિશાળ એન્જિન રેલવે લાઈન ઉપર ધસી રહ્યું હતું, તે વખતે એક નાનકડું જીવડું પાટા ઉપરથી [...]

  • ૫. ધર્મની ઉપાસના

    (એપ્રિલ ૧૮, ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયામાં આલામેડા ખાતે આપેલું વ્યાખ્યાન) આપણે ઘણાં પુસ્તકો વાંચીએ છીએ, ઘણાં શાસ્ત્રો પણ વાંચીએ છીએ. આપણા [...]

  • ૪. વિશ્વધર્મ સાધ્ય કરવાનો માર્ગ

    (પાસાડેના - કેલિફોર્નિયામાં યુનિવર્સલિસ્ટ ચર્ચમાં જાન્યુઆરી ૨૮, ૧૯૦૦ના રોજ આપેલ પ્રવચન) જે શોધ ઈશ્વર પાસેથી આપણને પ્રકાશ લાવી આપે છે [...]

  • ૩. ધર્મની પદ્ધતિઓ અને હેતુઓ

    જગતના ધર્મોનો અભ્યાસ કરવામાં સામાન્યતઃ બે જાતની પ્રણાલીઓ આપણી નજરે પડે છે. તે પૈકી એક છે ઈશ્વરથી આરંભ કરીને મનુષ્ય [...]

  • ૨. વિશ્વધર્મનો આદર્શ

    ૨. વિશ્વધર્મનો આદર્શ (જાન્યુઆરી ૧૨, ૧૮૯૬) જુદા જુદા પ્રકારનાં માનસને અને પદ્ધતિઓને તેણે કેવી રીતે આવરી લેવાં જોઈએ. જ્યાં જ્યાં [...]

  • ૧. ધર્મનો દાવો

    (રવિવાર, જાન્યુઆરી ૫, ૧૮૯૬) તમારા બાળપણમાં આનંદની ઊર્મિ સાથે તમે જોયેલા ભવ્ય સૂર્યોદયની તમને ઘણાને યાદ હશે. તમારા પૈકી બધા [...]