• ૫. ઝનૂનીવૃત્તિ વિષે

    સમાજમાં અનેક પ્રકારના ઘેલછાવાદીઓ કે ઝનૂનીઓ હોય છે. કેટલાકો દારૂ અને સિગારેટ પાછળ ગાંડા હોય છે; કેટલાકો એમ માને છે [...]

  • ૪. નિઃસ્વાર્થ કર્મ એ જ સાચો ત્યાગ છે

    આ દુનિયા કાયરો માટે નથી. તેમાંથી નાસવાનો યત્ન ન કરો. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઇચ્છા સાથે [...]

  • ૩. નિષ્કામ કર્મ

    (ઈ.સ. ૧૮૯૮ના માર્ચની ૨૦મી તારીખે કોલકાતાના બાગબજારમાં રમાકાંત બોઝ સ્ટ્રીટ નં. ૫૭ના મકાનમાં ભરાયેલી રામકૃષ્ણ મિશનની બેંતાલીસમી સભામાં સ્વામી વિવેકાનંદે [...]

  • ૨. કર્મયોગ વિશે

    બધા માનસિક અને શારીરિક વિષયોમાંથી આત્માને અલગ પાડવો એ ધ્યેય છે; જ્યારે એ પ્રાપ્ત થાય ત્યારે આત્માને ખબર પડશે કે [...]

  • ૧. કાર્ય એ જ પૂજન

    સર્વોચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ,’ કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે [...]