
૪. કર્મયોગનો આદર્શ
આપણે એક જ લક્ષ્ય જુદા જુદા માર્ગે પ્રાપ્ત કરી શકીએ. વેદાંતનો આ એક ભવ્ય વિચાર છે અને આ માર્ગોના મેં [...]

૩. આપણે પોતાને જ સહાય કરીએ છીએ, જગતને નહીં
કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા આપણી આધ્યાત્મિક પ્રગતિમાં કેવી રીતે સહાય કરે છે તે વિશે વિશેષ વિચાર કરતાં પહેલાં, હું તમારી સમક્ષ [...]

૨. કર્તવ્ય એટલે શું?
કર્મયોગના અભ્યાસમાં કર્તવ્ય એટલે શું તે જાણવાની જરૂર છે. મારે કાંઈ કરવાનું હોય તો પ્રથમ મારે જાણવું જોઈએ કે એ [...]

૧. ચારિત્ર્ય પર કર્મની અસર
સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની [...]
