
૧૦. ઉપસંહાર
પ્રેમનો આ સર્વોચ્ચ આદર્શ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તત્ત્વજ્ઞાન દૂર ફેંકાઈ જાય છે; પછી તેની કોણ પરવા કરે? મુક્તિ, [...]

૯. પ્રેમના દૈવી આદર્શનું માનવીય ભાષામાં વર્ણન
આ પરમોચ્ચ અને નિરપેક્ષ પ્રેમના આદર્શને માનવી ભાષામાં વ્યક્ત કરવો અસંભવિત છે. માનવકલ્પનાનું સર્વોચ્ચ ઉડ્ડયન સુધ્ધાં તેની અનંત પૂર્ણતા અને [...]

૮. પ્રેમસ્વરૂપ ઈશ્વર સ્વતઃ પ્રમાણ છે
જે ભક્ત સ્વાર્થપરાયણતા, બદલો, દુકાનદારી અને ભયના ખ્યાલની પેલે પાર ગયો છે, તેનો આદર્શ ક્યો છે? આવો મનુષ્ય પરમાત્માને પણ [...]

૭. પ્રેમનો ત્રિકોણ
આપણે પ્રેમને એક ત્રિકોણ તરીકે કલ્પી શકીએ; તેનો પ્રત્યેક કોણ તેના એક એક ખાસ લક્ષણનો સૂચક છે. જેમ ત્રણ ખૂણા [...]

૬. પરા વિદ્યા અને પરા ભક્તિ એક જ છે
ઉપનિષદો પરાવિદ્યા અને અપરાવિદ્યા એવા બે ભેદ બતાવે છે; ભક્તને મન પરાવિદ્યા અને પરા-ભક્તિ વચ્ચે ખરેખર કોઈ ભેદ નથી. મુણ્ડક [...]

૫. વિશ્વપ્રેમ અને તે કેવી રીતે શરણાગતિ તરફ દોરે છે
સમષ્ટિ ઉપર પ્રથમ પ્રેમ કર્યા સિવાય આપણે વ્યષ્ટિ ઉપર કેવી રીતે પ્રેમ કરી શકીએ? ઈશ્વર એ સમષ્ટિ અર્થાત્ એક અવ્યક્ત [...]

૪. પ્રેમની અભિવ્યક્તિના પ્રકારો
જે જે પ્રકારે પ્રેમ પ્રકટ થાય છે તેમાંના કેટલાક પ્રકારો આવા છે. પ્રથમ પૂજ્યભાવ. લોકો મંદિરો અને તીર્થસ્થાનો પ્રતિ શા [...]

૩. ભક્તિયોગની સ્વાભાવિકતા તથા તેનું રહસ્ય
અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યુંઃ ‘હે પ્રભુ! જે ભક્તો સતત ધ્યાનપૂર્વક હંમેશાં તમને ભજે છે અને જેઓ અવ્યક્ત અને અક્ષર બ્રહ્મને ભજે [...]

૨. ભક્તનો વૈરાગ્ય પ્રેમમાંથી ઉદ્ભવે છે
પ્રકૃતિમાં આપણે સર્વત્ર પ્રેમ દેખીએ છીએ. સમાજમાં જે કાંઈ શુભ, ભવ્ય અને ઉચ્ચ છે તે આ પ્રેમનું પરિણામ છે; સમાજમાં [...]

૧. પૂર્વ તૈયારી—ત્યાગ
(જાન્યુઆરી ૨૭, ૧૮૯૬) ગૌણી ભક્તિ તરીકે જે ઓળખાય છે, તેનો વિચાર આપણે હવે પૂરો કર્યો છે; હવે પરાભક્તિ અથવા પરમ [...]
