• ૧૦. ભક્તિનો માર્ગ અને તેનાં સાધનો

    ભક્તિનો માર્ગ અને તેનાં સાધનો સંબંધે ભગવાન રામનુજે વેદાંત સૂત્રો ઉપર કરેલા ભાષ્યમાં આપણે વાંચીએ છીએ કે ‘વિવેક, ઇન્દ્રિયનિગ્રહ, અભ્યાસ, [...]

  • ૯. ઇષ્ટનિષ્ઠા

    હવે વિચાર કરવાનો બીજો મુદ્દો, જેને આપણે ઇષ્ટનિષ્ઠા તરીકે જાણીએ છીએ, તે છે. ભક્ત થવાની આકાંક્ષા છે તેણે જાણવું જોઈએ [...]

  • ૮. પ્રતીકો અને પ્રતિમાઓની ઉપાસના

    હવે પછી વિચારવાના મુદ્દાઓ પ્રતીકોની એટલે કે ઈશ્વરને બદલે ઓછે વધતે અંશે સંતોષકારક પ્રતિનિધિઓની તથા પ્રતિમાઓની એટલે મૂર્તિઓની ઉપાસના છે. [...]

  • ૭. મંત્રઃ ‘ૐ’—શબ્દ અને જ્ઞાન

    હવે આપણે આ મહાપુરુષો, એટલે મહાન અવતારો નહીં, પરંતુ કેવળ સિદ્ધ ગુરુઓ કે જેમણે ધ્યેય પ્રાપ્ત કર્યું છે, તેમને વિશે [...]

  • ૬. આચાર્યો અને અવતાર

    જ્યાં પ્રભુનું નામ ઉચ્ચારાય છે તે સ્થાન સુધ્ધાં પવિત્ર બની જાય છે. તો પછી જે મનુષ્યમાંથી આધ્યાત્મિક સત્ય આપણામાં પ્રવેશે, [...]

  • ૫. ગુરુ તથા શિષ્યનાં લક્ષણો

    તો પછી આપણે ગુરુને શી રીતે ઓળખવો? જેમ સૂર્યને જોવા માટે મશાલની આવશ્યકતા હોતી નથી, તેમ ગુરુને જોવા માટે દીવો [...]

  • ૪. ગુરુની આવશ્યકતા

    પ્રત્યેક જીવાત્મા પૂર્ણ બનવા સારુ નિર્માણ થયો છે અને પ્રત્યેક જીવાત્મા આખરે પૂર્ણતાની અવસ્થા પ્રાપ્ત કરશે. આપણે આજે જે કંઈ [...]

  • ૩. ભક્તિયોગનું ધ્યેયઃ પ્રત્યક્ષાનુભૂતિ

    ભક્તને માટે આ સર્વ વિગતો તેની ઇચ્છાશક્તિને માત્ર સબળ કરવા માટે જરૂરી છે, તે સિવાય તેનું કોઈ પ્રયોજન નથી, કારણ [...]

  • ૨. ઈશ્વરનું સ્વરૂપ

    ઈશ્વર શું છે? जन्माद्यस्य यतः—‘જેનાથી વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે’—તે ઈશ્વર છે—‘આનંદ, શુદ્ધ, નિત્યમુક્ત, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, દયામય, પરમ [...]

  • ૧. ભક્તિનાં લક્ષણો

    ભક્તિયોગ એ ઈશ્વર માટેની સાચી અને આંતરિક શોધ છે, જેનો આદિ, મધ્ય અને અંત પ્રેમમાં થાય છે. ઈશ્વર પ્રત્યેનો એક [...]