
૪. શ્રેયનો માર્ગ
(જાન્યુઆરી ૨૨, ૧૮૯૬) આજે રાતે હું તમને વેદની એક કથા કહીશ. વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ [...]

૩. જીવ, જગત અને ઈશ્વર
(જાન્યુઆરી ૧૫, ૧૮૯૬) વેદાંતદર્શન પ્રમાણે કહીએ તો માણસ ત્રણ પદાર્થનો બનેલો છે. સૌથી બહારનો ભાગ શરીર છે; માણસનું તે સ્થૂળ [...]

૨. આત્માઃ તેનું બંધન અને મુક્તિ
(જાન્યુઆરી ૮, ૧૮૯૬) અદ્વૈત દર્શન પ્રમાણે વિશ્વમાં એક જ વસ્તુ સાચી છે; તેને તે બ્રહ્મ કહે છે. બીજી સર્વ વસ્તુ [...]

૧. સાક્ષાત્કારનાં સોપાન
(ડિસેમ્બર ૧૮, ૧૮૯૫) જ્ઞાન મેળવવાની આકાંક્ષા રાખનાર માટેનાં સાધનોમાં પ્રથમ શમ અને દમ આવે. આ બંનેને સાથે લઈ શકાય. શમ [...]
