• ૪. શ્રેયનો માર્ગ

    (જાન્યુઆરી ૨૨, ૧૮૯૬) આજે રાતે હું તમને વેદની એક કથા કહીશ. વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ [...]

  • ૩. જીવ, જગત અને ઈશ્વર

    (જાન્યુઆરી ૧૫, ૧૮૯૬) વેદાંતદર્શન પ્રમાણે કહીએ તો માણસ ત્રણ પદાર્થનો બનેલો છે. સૌથી બહારનો ભાગ શરીર છે; માણસનું તે સ્થૂળ [...]

  • ૨. આત્માઃ તેનું બંધન અને મુક્તિ

    (જાન્યુઆરી ૮, ૧૮૯૬) અદ્વૈત દર્શન પ્રમાણે વિશ્વમાં એક જ વસ્તુ સાચી છે; તેને તે બ્રહ્મ કહે છે. બીજી સર્વ વસ્તુ [...]

  • ૧. સાક્ષાત્કારનાં સોપાન

    (ડિસેમ્બર ૧૮, ૧૮૯૫) જ્ઞાન મેળવવાની આકાંક્ષા રાખનાર માટેનાં સાધનોમાં પ્રથમ શમ અને દમ આવે. આ બંનેને સાથે લઈ શકાય. શમ [...]