• ૧૯. રાજયોગ વિશે

    યોગનું પ્રથમ પગથિયું યમ છે. યમમાં પ્રતિષ્ઠિત થવા પાંચ વસ્તુઓ જરૂરી છેઃ (૧) મન, વચન અને કર્મ વડે કોઈની હિંસા [...]

  • ૧૮. પ્રાણાયામ

    સૌથી પહેલાં આપણે પ્રાણાયામનો અર્થ સમજવાનો થોડોક પ્રયત્ન કરીશું. અધ્યાત્મશાસ્ત્રમાં પ્રાણ એટલે વિશ્વમાં રહેલી શક્તિનો એકંદર સરવાળો. તત્ત્વજ્ઞાનીઓના સિદ્ધાંત પ્રમાણે [...]

  • ૧૭. એકાગ્રતા

    એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ [...]

  • ૧૬. ધર્મની સાબિતી

    ધર્મ વિષે મોટો પ્રશ્ન એ પુછાય છે કે તે શા માટે એટલો અવૈજ્ઞાનિક છે? ધર્મ એ વિદ્યા હોય તો બીજી [...]

  • ૧૫. રાજયોગનો હેતુ

    યોગને ખાસ કરીને ધર્મની નૈતિક બાજુ કરતાં વધુ તો ધ્યાનાત્મક બાજુ સાથે વધારે સંબંધ છે, જો કે નૈતિક બાજુની થોડીક [...]

  • ૧૪. એકાગ્રતા અને પ્રાણાયામ

    માણસ અને પશુ વચ્ચે મુખ્ય તફાવત તેમની મનની એકાગ્રતાની શક્તિમાં રહેલો છે. કોઈ પણ કાર્યક્ષેત્ર માંહેની બધી સફળતાઓ આનું પરિણામ [...]

  • ૧૩. યોગનું વિજ્ઞાન

    (તારીખ ૧૩મી એપ્રિલ, સને ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયામાં આલામેડાના ટક્ર હોલમાં અપાયેલું વ્યાખ્યાન) (ઇડા એન્સેલે લખેલા ભાષણની છૂટીછવાઈ નોંધોનો આ ભાગ [...]

  • ૧૨. વ્યવહારુ ધર્મઃ પ્રાણાયામ અને ધ્યાન

    (તા. ૦પ/૦૪/૧૯૦૦ ના રોજ સાન્ફ્રાન્સિસ્કોમાં સ્વામીજીનું પ્રવચન) વ્યવહારુ ધર્મ વિશેનો દરેકનો વિચાર પોતાની વ્યાવહારિક્તાની સિદ્ધાંતસમજ અને એના દૃષ્ટિકોણ ઉપર આધાર [...]

  • ૧૧. ધ્યાન

    (ઈ.સ. ૧૯૦૦ના એપ્રિલની ૩જી તારીખે સાન્ફ્રાન્સિસ્કોના વોશિંગ્ટન હોલમાં અપાયેલું વ્યાખ્યાન.) બધા ધર્મોએ ‘ધ્યાન’ ઉપર ભાર મૂક્યો છે. મનની ધ્યાનાવસ્થાને યોગીઓ [...]

  • ૧૦. પ્રાણાયામ

    (તા. ૨૮/૦૩/૧૯૦૦ ના રોજ સાન્ફ્રાન્સિસ્કોમાં આપેલું ભાષણ) (સ્વામી વિવેકાનંદ, હીઝ સેકન્ડ વિઝીટ ટુ ધ વેસ્ટ, પૃ. ૪૬૧, પ્રમાણે આ પ્રવચન [...]

  • ૯. સ્વામી વિવેકાનંદ દ્વારા ધ્યાન વિશે વર્ગમાં માર્ગદર્શન

    (સાનફ્રાન્સિસ્કોમાં, ૨૬ માર્ચ, ૧૯૦૦ના રોજ આપેલા વાર્તાલાપની મિ. ફ્રેંક ર્હોડહેમલની નોંધો, ન્યૂ ડિસ્કવરિઝ. વૉ. ૬: ૧૦) પહેલો મુદ્દો આસનનો છે. [...]

  • ૮. એકાગ્રતા

    (ઈસવીસન ૧૯૦૦ના માર્ચની ૧૬મી તારીખે સાન્ફ્રાન્સિસ્કોના વોશિંગ્ટન હોલમાં અપાયેલું વ્યાખ્યાન) વેદાંત સોસાયટી સાઉથ કેલિફોર્નિયાએ અમેરિકા માટે સર્વ હક સ્વાધીન રાખેલાં [...]

  • ૭. મનની શક્તિ

    કારણ કાર્ય બને છે. એમ નથી કે કારણ એક વસ્તુ હોય અને કાર્ય તેના પરિણામે બનતી બીજી જ વસ્તુ હોય. [...]

  • ૬. મનોવિજ્ઞાનની અગત્ય

    પશ્ચિમના દેશોમાં માનસશાસ્ત્ર વિશેનો ખ્યાલ બહુ નીચલી કક્ષાએ ઊતરી ગયેલો છે. માનસશાસ્ત્ર તો વિજ્ઞાનોનું પણ વિજ્ઞાન છે, પરંતુ પશ્ચિમમાં તેને [...]

  • ૫. મનની શક્તિઓ

    (તારીખ ૮મી જાન્યુઆરી સને ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયા પ્રાન્તના લોસ એન્જલ્સ શહેરમાં અપાયેલ વ્યાખ્યાન) દુનિયા આખીમાં યુગે યુગમાં અલૌકિક તત્ત્વમાં શ્રદ્ધા [...]

  • ૪. સીમાંકનની રેખા

    (‘વ્યવહારુ વેદાંત વિશે સૂચનો’ના વર્ગ પછીની પ્રશ્નોત્તરીનાં શ્રીમતી એલિસ હેન્સબરોનાં સંસ્મરણોમાંથી) પ્રશ્નઃ સ્વામી, બધી વસ્તુઓ એક જ હોય તો કોબી [...]

  • ૩. વ્યવહારુ આધ્યાત્મિકતા અંગે સૂચનાઓ

    (કેલિફોર્નિયાના લોસ એન્જલ્સ શહેરમાં ‘હોમ ઓફ ટ્રુથ’ નામના સ્થળે અપાયેલ વ્યાખ્યાન) આજે સવારે હું તમારી સમક્ષ પ્રાણાયામ તથા બીજી ક્રિયાઓ [...]

  • ૨. મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક અન્વેષણની ભૂમિકા

    પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદથી ચર્ચાઓમાં ભાગ લેવાનું બહુ બનતું નહીં. એક વખત ‘માનસિક ઘટનાઓને વૈજ્ઞાનિક ભૂમિકાથી સિદ્ધ કરી શકાય કે નહીં.’ [...]

  • ૧. રાજયોગ પરના પાઠો

    (આ અને હવે પછીના રાજયોગ પરના પાઠો ઇંગ્લેન્ડના વર્ગ વ્યાખ્યાનની સંગ્રહાયેલી નોંધ પરથી તૈયાર કરાયેલા છે.) પ્રાણ સર્જનનો સિદ્ધાંત એવો [...]