હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં

તો તું મને એ નરક્તી આગમાં સળગાવી દે;

અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં

તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;

પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ

તારી ભક્તિ કરતી હોઉં

તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી

વંચિત ન રાખીશ.

– રાબિયા

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.